શોધખોળ કરો
ખોડલધામમાં નરેશ પટેલને મળવા ભાજપ-કોંગ્રેસના ક્યા નેતા ગયા ? નરેશ પટેલે તેમનું શું કહ્યું ?
1/6

નરેશ પટેલ વતી આ જાહેરાત કરતાં જ તમામ રાજકીય અટકળોનો અંત આવ્યો છે. બીજી તરફ નરેશ પટેલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓને એપીલ કરી હતી કે, પટેલ સમાજના હિતમાં કાર્ય કરો અને સમાજને મદદરૂપ થાય તેવા ઉમેદવારને સહયોગ આપવો. સાથે સાથે સંગઠન અને એકતા જાળવી રાખવા પણ સંકલ્પ કરાયો હતો.
2/6

જેતપુર: લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામમાં શનિવારે સમાજના ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખોડલધામ પ્રમુખ પરેશ ગજેરાએ કહ્યું હતું કે, નરેશ પટેલ આગામી વિધાનસભાની ચૂંટણી લડવાના નથી. નરેશ પટેલ કે તેનો પરિવાર રાજકારણમાં આવવા ઇચ્છતો નથી.
Published at : 15 Oct 2017 12:57 PM (IST)
View More























