શોધખોળ કરો

રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટના ખજાનચીને પોલીસ કોન્સ્ટેબલે જાહેરમાં કેમ માર માર્યો? જાણો કારણ

1/3
રાજકોટના જલજીત હોલ પાસે ગાડી અથડાવા જેવી સામાન્ય બાબતે બબાલ થઈ હતી ત્યાર બાદ પોલીસ કોન્સ્ટેબલ અને ખોડલધામ ટ્રસ્ટના ચિરાગ શિયાણીને માર માર્યો હતો. જોકે તેવું જાણવા મળ્યું છે કે જ્યારે ટ્રસ્ટી ચિરાગને માર માર્યો ત્યારે પોલીસ કોન્સ્ટેબલ પીધેલા હાલતમાં હતો.
રાજકોટના જલજીત હોલ પાસે ગાડી અથડાવા જેવી સામાન્ય બાબતે બબાલ થઈ હતી ત્યાર બાદ પોલીસ કોન્સ્ટેબલ અને ખોડલધામ ટ્રસ્ટના ચિરાગ શિયાણીને માર માર્યો હતો. જોકે તેવું જાણવા મળ્યું છે કે જ્યારે ટ્રસ્ટી ચિરાગને માર માર્યો ત્યારે પોલીસ કોન્સ્ટેબલ પીધેલા હાલતમાં હતો.
2/3
ચિરાગના જણાવ્યાં પ્રમાણે, કોન્સ્ટેબલ પીધેલી હાલતમાં હતો. આ મામલે ચિરાગ શિયાણીએ આરોપી કોન્સ્ટેબલ વિરુદ્ધ ભક્તિ નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ સોની વેપારીને માર મારવા મામલે કોન્સ્ટેબલની ક્રાઈમ બ્રાંચમાંથી મલાવીયા નગર પોલીસ મથકમાં બદલી કરવામાં આવી હતી.
ચિરાગના જણાવ્યાં પ્રમાણે, કોન્સ્ટેબલ પીધેલી હાલતમાં હતો. આ મામલે ચિરાગ શિયાણીએ આરોપી કોન્સ્ટેબલ વિરુદ્ધ ભક્તિ નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ સોની વેપારીને માર મારવા મામલે કોન્સ્ટેબલની ક્રાઈમ બ્રાંચમાંથી મલાવીયા નગર પોલીસ મથકમાં બદલી કરવામાં આવી હતી.
3/3
રાજકોટ: પોલીસ કોન્સ્ટેબલે ખોડલધામ ટ્રસ્ટના ખજાનચી ચિરાગ શિયાણીને માર માર્યાની ઘટના સામે આવી છે. રાજકોટના માલવીયા નગરના કોન્સ્ટેબલ રામ વાંકે તેના મિત્ર અજય બોરીચા સાથે મળીને ચિરાગ શિયાણીને માર માર્યો હોવાનું જાણવા મળ્યું હતું. કોન્સ્ટેબલ જાહેરમાં માર મારતાં આસપાસના લોકો પણ જોઈ રહ્યા હતાં.
રાજકોટ: પોલીસ કોન્સ્ટેબલે ખોડલધામ ટ્રસ્ટના ખજાનચી ચિરાગ શિયાણીને માર માર્યાની ઘટના સામે આવી છે. રાજકોટના માલવીયા નગરના કોન્સ્ટેબલ રામ વાંકે તેના મિત્ર અજય બોરીચા સાથે મળીને ચિરાગ શિયાણીને માર માર્યો હોવાનું જાણવા મળ્યું હતું. કોન્સ્ટેબલ જાહેરમાં માર મારતાં આસપાસના લોકો પણ જોઈ રહ્યા હતાં.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે

વિડિઓઝ

Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા છાપ' રાજનીતિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
IND vs SA: ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો, જુઓ વાયરલ મોમેન્ટ
ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો
Shashi Tharoor: શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Embed widget