શોધખોળ કરો
રાજકોટઃ દરબાર યુવાનને પાડોશની પરીણિત યુવતી સાથે થયો પ્રેમ, પિયરિયાંને ન ગમતાં શું થયું? જાણો
1/6

અશોક ગાર્ડન પાસે યુવાનની હત્યા થયાની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે હિરાબા હરિસિંહ પરમાર (ઉ.55)ની ફરિયાદ પરથી તેના પડોશી દેવીપૂજક ચુનિલાલ પરમાર, હંસા ચુનિલાલ અને તેના બે પુત્રો સંદિપ તથા રાજદિપ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
2/6

શનિવારે રાત્રે પણ તે ગાળો બોલતો હોઇ ઘરથી દૂર જવાનું કહેતાં તે મારા પર કુહાડીથી તૂટી પડ્યો હતો અને હાથ-પગમાં ઇજા કરી હતી. બાદમાં મારા પતિ-પુત્રોને જાણ થતાં તેણે અશોક ગાર્ડન પાસે વનરાજસિંહને પકડી હુમલો કર્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. હંસાબેનને હોસ્પિટલમાંથી રજા અપાય પછી ધરપકડ થશે.
Published at : 06 Feb 2017 10:18 AM (IST)
View More























