શોધખોળ કરો
રાજકોટઃ સગીરા-માતા બંનેએ એક જ યુવક સાથે બાંધ્યા શારીરિક સંબંધ, બંને કેમ થયાં તૈયાર ? કારણ જાણીને ચોંકી જશો
1/8

મનોજે તાંત્રિકવિધિના બહાને ફસાવી પરિવારની સગીરા અને તેની માતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે બીજા કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તેની તપાસ કરવા માટે પોલીસે મનોજની આકરી પૂછપરછ શરૂ કરી છે.
2/8

સગીરાનો આક્ષેપ છે કે, હાથનો દોરો છોડી નાંખતાં જ મનોજે ફસાવ્યાનો અહેસાસ થયો હતો. મનોજે વશીકરણ કરીને પોતાની સાથે સંબંધો બાંધ્યાની ખબર પડતાં તેણે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા પરથી તાકીદે મનોજ જેઠવાને ઉઠાવી લઇ તપાસનો દોર શરૂ કર્યો હતો.
Published at : 22 Feb 2018 11:07 AM (IST)
View More























