શોધખોળ કરો

રાજકોટઃ યુવકે કેમ કરી પોતાના જ માતા-પિતાની હત્યા? કારણ જાણીને ચોંકી ઉઠશો

1/12
જયદીપના બનેવી તેને સવારનો ફોન કરતા હતા, પરંતુ સાંજ સુધી જયદીપે તેના બનેવીનો ફોન ઉપાડ્યો નહોતો. જેથી તેના બનેવી જયદીપના ઘરે પહોંચી તપાસ કરી તો ઘરની બહાર તાળું લટકતું જોવા મળ્યું. દરવાજાની બાજૂની બારીમાંથી જોતાં અંદર લાઈટ ચાલું હતી, જેથી બનેવીને શંકા જતાં તેણે કુટુંબીજનો અને આસપાસના લોકોને જાણ કરી હતી. બાદમાં પોલીસને પણ જાણ કરતા આજીડેમ પોલીસેનો કાફલો ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.
જયદીપના બનેવી તેને સવારનો ફોન કરતા હતા, પરંતુ સાંજ સુધી જયદીપે તેના બનેવીનો ફોન ઉપાડ્યો નહોતો. જેથી તેના બનેવી જયદીપના ઘરે પહોંચી તપાસ કરી તો ઘરની બહાર તાળું લટકતું જોવા મળ્યું. દરવાજાની બાજૂની બારીમાંથી જોતાં અંદર લાઈટ ચાલું હતી, જેથી બનેવીને શંકા જતાં તેણે કુટુંબીજનો અને આસપાસના લોકોને જાણ કરી હતી. બાદમાં પોલીસને પણ જાણ કરતા આજીડેમ પોલીસેનો કાફલો ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.
2/12
રાજકોટઃ કોઠારિયા ચોકડી પાસે આવેલા ગણેશનગરમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ગણેશનગરમાં રહેતા એક યુવાને પોતાના જ માતા અને પિતાની હત્યા નીપજાવી ત્યારબાદ પોતે પણ આપઘાત કર્યો હતો. સમગ્ર ઘટનાની આસપાસના રહીશો અને હત્યારા યુવકના બનેવીને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરતાની સાથે જ એસીપી સહિતનો પોલીસ કાફલો આવી એફએસએલની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટઃ કોઠારિયા ચોકડી પાસે આવેલા ગણેશનગરમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ગણેશનગરમાં રહેતા એક યુવાને પોતાના જ માતા અને પિતાની હત્યા નીપજાવી ત્યારબાદ પોતે પણ આપઘાત કર્યો હતો. સમગ્ર ઘટનાની આસપાસના રહીશો અને હત્યારા યુવકના બનેવીને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરતાની સાથે જ એસીપી સહિતનો પોલીસ કાફલો આવી એફએસએલની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
ગુરુવારે ઘરે પહોંચ્યા બાદ જયદીપે તેને ત્યાં કામ કરતાં ગોપાલને બહારથી તાળું મારી દેવાનું કહેતા ગોપાલે રૂમને તાળું મારી દીધું હતું. તાળું લાગ્યા બાદ જયદીપે બારીવાટે ગોપાલ પાસેથી ચાવી લઇ તેને રવાના કરી દીધો હતો. ત્યારબાદ નિદ્રાધીન માતા-પિતાને પતાવી દીધા હતા અને બાદમાં પોતે આપઘાત કરી લીધો હતો.
ગુરુવારે ઘરે પહોંચ્યા બાદ જયદીપે તેને ત્યાં કામ કરતાં ગોપાલને બહારથી તાળું મારી દેવાનું કહેતા ગોપાલે રૂમને તાળું મારી દીધું હતું. તાળું લાગ્યા બાદ જયદીપે બારીવાટે ગોપાલ પાસેથી ચાવી લઇ તેને રવાના કરી દીધો હતો. ત્યારબાદ નિદ્રાધીન માતા-પિતાને પતાવી દીધા હતા અને બાદમાં પોતે આપઘાત કરી લીધો હતો.
10/12
પોલીસને પુત્ર જયદીપના પાકીટમાંથી કેટલીક ચલણી નોટ ઉપરાંત પડીકી મળી આવી હતી. આ પડીકીમાં જુવારના દાણા હતા. જુવારના દાણા સહિતની પડીકી પરથી જયદીપ અંધશ્રધ્ધાળુ હોવાની શંકા સેવાઇ રહી છે. જયદીપ રાઠોડ હરિધવા રોડ પર ગણેશ મદ્રાસ કાફે નામે રેસ્ટોરાં ધરાવતો હતો. તેના રેસ્ટોરાંમાં ગોપાલ નેપાળી સહિત નવ કારીગરો કામ કરતા હતા.
પોલીસને પુત્ર જયદીપના પાકીટમાંથી કેટલીક ચલણી નોટ ઉપરાંત પડીકી મળી આવી હતી. આ પડીકીમાં જુવારના દાણા હતા. જુવારના દાણા સહિતની પડીકી પરથી જયદીપ અંધશ્રધ્ધાળુ હોવાની શંકા સેવાઇ રહી છે. જયદીપ રાઠોડ હરિધવા રોડ પર ગણેશ મદ્રાસ કાફે નામે રેસ્ટોરાં ધરાવતો હતો. તેના રેસ્ટોરાંમાં ગોપાલ નેપાળી સહિત નવ કારીગરો કામ કરતા હતા.
11/12
12/12
રાજકોટના કોઠારિયા ચોકડી પાસે આવેલા ગણેશનગરમાં જયદીપ રાઠોડ નામનો યુવાન પોતાના માતા પિતા રમેશભાઈ અને મંજુબેન સાથે રહેતો હતો. પરંતુ જયદીપે તેના જ ઘરમાં તેના માતા-પિતાની તિક્ષ્ણ હથિયાર મારીને હત્યા નીપજાવી હતી અને બાદમાં પોતે પણ આપઘાત કર્યો હતો. માતા પિતાની હત્યા કર્યા બાદ પોતે ગળેફાસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળતા તેણે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
રાજકોટના કોઠારિયા ચોકડી પાસે આવેલા ગણેશનગરમાં જયદીપ રાઠોડ નામનો યુવાન પોતાના માતા પિતા રમેશભાઈ અને મંજુબેન સાથે રહેતો હતો. પરંતુ જયદીપે તેના જ ઘરમાં તેના માતા-પિતાની તિક્ષ્ણ હથિયાર મારીને હત્યા નીપજાવી હતી અને બાદમાં પોતે પણ આપઘાત કર્યો હતો. માતા પિતાની હત્યા કર્યા બાદ પોતે ગળેફાસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળતા તેણે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
Embed widget