શોધખોળ કરો

રાજકોટઃ યુવકે કેમ કરી પોતાના જ માતા-પિતાની હત્યા? કારણ જાણીને ચોંકી ઉઠશો

1/12
જયદીપના બનેવી તેને સવારનો ફોન કરતા હતા, પરંતુ સાંજ સુધી જયદીપે તેના બનેવીનો ફોન ઉપાડ્યો નહોતો. જેથી તેના બનેવી જયદીપના ઘરે પહોંચી તપાસ કરી તો ઘરની બહાર તાળું લટકતું જોવા મળ્યું. દરવાજાની બાજૂની બારીમાંથી જોતાં અંદર લાઈટ ચાલું હતી, જેથી બનેવીને શંકા જતાં તેણે કુટુંબીજનો અને આસપાસના લોકોને જાણ કરી હતી. બાદમાં પોલીસને પણ જાણ કરતા આજીડેમ પોલીસેનો કાફલો ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.
જયદીપના બનેવી તેને સવારનો ફોન કરતા હતા, પરંતુ સાંજ સુધી જયદીપે તેના બનેવીનો ફોન ઉપાડ્યો નહોતો. જેથી તેના બનેવી જયદીપના ઘરે પહોંચી તપાસ કરી તો ઘરની બહાર તાળું લટકતું જોવા મળ્યું. દરવાજાની બાજૂની બારીમાંથી જોતાં અંદર લાઈટ ચાલું હતી, જેથી બનેવીને શંકા જતાં તેણે કુટુંબીજનો અને આસપાસના લોકોને જાણ કરી હતી. બાદમાં પોલીસને પણ જાણ કરતા આજીડેમ પોલીસેનો કાફલો ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.
2/12
રાજકોટઃ કોઠારિયા ચોકડી પાસે આવેલા ગણેશનગરમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ગણેશનગરમાં રહેતા એક યુવાને પોતાના જ માતા અને પિતાની હત્યા નીપજાવી ત્યારબાદ પોતે પણ આપઘાત કર્યો હતો. સમગ્ર ઘટનાની આસપાસના રહીશો અને હત્યારા યુવકના બનેવીને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરતાની સાથે જ એસીપી સહિતનો પોલીસ કાફલો આવી એફએસએલની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટઃ કોઠારિયા ચોકડી પાસે આવેલા ગણેશનગરમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ગણેશનગરમાં રહેતા એક યુવાને પોતાના જ માતા અને પિતાની હત્યા નીપજાવી ત્યારબાદ પોતે પણ આપઘાત કર્યો હતો. સમગ્ર ઘટનાની આસપાસના રહીશો અને હત્યારા યુવકના બનેવીને થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરતાની સાથે જ એસીપી સહિતનો પોલીસ કાફલો આવી એફએસએલની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
ગુરુવારે ઘરે પહોંચ્યા બાદ જયદીપે તેને ત્યાં કામ કરતાં ગોપાલને બહારથી તાળું મારી દેવાનું કહેતા ગોપાલે રૂમને તાળું મારી દીધું હતું. તાળું લાગ્યા બાદ જયદીપે બારીવાટે ગોપાલ પાસેથી ચાવી લઇ તેને રવાના કરી દીધો હતો. ત્યારબાદ નિદ્રાધીન માતા-પિતાને પતાવી દીધા હતા અને બાદમાં પોતે આપઘાત કરી લીધો હતો.
ગુરુવારે ઘરે પહોંચ્યા બાદ જયદીપે તેને ત્યાં કામ કરતાં ગોપાલને બહારથી તાળું મારી દેવાનું કહેતા ગોપાલે રૂમને તાળું મારી દીધું હતું. તાળું લાગ્યા બાદ જયદીપે બારીવાટે ગોપાલ પાસેથી ચાવી લઇ તેને રવાના કરી દીધો હતો. ત્યારબાદ નિદ્રાધીન માતા-પિતાને પતાવી દીધા હતા અને બાદમાં પોતે આપઘાત કરી લીધો હતો.
10/12
પોલીસને પુત્ર જયદીપના પાકીટમાંથી કેટલીક ચલણી નોટ ઉપરાંત પડીકી મળી આવી હતી. આ પડીકીમાં જુવારના દાણા હતા. જુવારના દાણા સહિતની પડીકી પરથી જયદીપ અંધશ્રધ્ધાળુ હોવાની શંકા સેવાઇ રહી છે. જયદીપ રાઠોડ હરિધવા રોડ પર ગણેશ મદ્રાસ કાફે નામે રેસ્ટોરાં ધરાવતો હતો. તેના રેસ્ટોરાંમાં ગોપાલ નેપાળી સહિત નવ કારીગરો કામ કરતા હતા.
પોલીસને પુત્ર જયદીપના પાકીટમાંથી કેટલીક ચલણી નોટ ઉપરાંત પડીકી મળી આવી હતી. આ પડીકીમાં જુવારના દાણા હતા. જુવારના દાણા સહિતની પડીકી પરથી જયદીપ અંધશ્રધ્ધાળુ હોવાની શંકા સેવાઇ રહી છે. જયદીપ રાઠોડ હરિધવા રોડ પર ગણેશ મદ્રાસ કાફે નામે રેસ્ટોરાં ધરાવતો હતો. તેના રેસ્ટોરાંમાં ગોપાલ નેપાળી સહિત નવ કારીગરો કામ કરતા હતા.
11/12
12/12
રાજકોટના કોઠારિયા ચોકડી પાસે આવેલા ગણેશનગરમાં જયદીપ રાઠોડ નામનો યુવાન પોતાના માતા પિતા રમેશભાઈ અને મંજુબેન સાથે રહેતો હતો. પરંતુ જયદીપે તેના જ ઘરમાં તેના માતા-પિતાની તિક્ષ્ણ હથિયાર મારીને હત્યા નીપજાવી હતી અને બાદમાં પોતે પણ આપઘાત કર્યો હતો. માતા પિતાની હત્યા કર્યા બાદ પોતે ગળેફાસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળતા તેણે ઝેરી દવા પીને પોતાનું  જીવન ટૂંકાવ્યું હતું.
રાજકોટના કોઠારિયા ચોકડી પાસે આવેલા ગણેશનગરમાં જયદીપ રાઠોડ નામનો યુવાન પોતાના માતા પિતા રમેશભાઈ અને મંજુબેન સાથે રહેતો હતો. પરંતુ જયદીપે તેના જ ઘરમાં તેના માતા-પિતાની તિક્ષ્ણ હથિયાર મારીને હત્યા નીપજાવી હતી અને બાદમાં પોતે પણ આપઘાત કર્યો હતો. માતા પિતાની હત્યા કર્યા બાદ પોતે ગળેફાસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળતા તેણે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું હશે હવામાન
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું હશે હવામાન
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?
Rain Forecast: આગામી એક કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે તુટી પડશે વરસાદ
Rain Forecast: આગામી એક કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે તુટી પડશે વરસાદ
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, દારૂની પાર્ટી રોકવા પર ગુંડાતત્વોએ કર્યો હુમલો
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, દારૂની પાર્ટી રોકવા પર ગુંડાતત્વોએ કર્યો હુમલો
 બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મોમાં યોગદાન બદલ કરાશે સન્માનિત
 બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મોમાં યોગદાન બદલ કરાશે સન્માનિત
Embed widget