શોધખોળ કરો
પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરમાં આવી ચૂકી છે અનેક ફિલ્મી હસ્તીઓ, કોણ છે ધર્મબંધુજી?
1/7

ઉપલેટા નજીક પ્રાંસલા ગામમાં સ્વામી ધર્મબંધુજી દ્વારા આશ્રમનું સંચાલન થાય છે. દર વર્ષે રાષ્ટ્રકથાનું આયોજન થાય છે. રાષ્ટ્રકથા સિવાય સીઆરપીએફ, બીએસએફ વગેરે દળો અને સરહદી ગામોમાં આવેલી શાળાઓમાં નાના પાયે શિબિર કરવામાં આવે છે. તેમજ દર બે વર્ષે સમૂહલગ્નનું આયોજન થાય છે.
2/7

પ્રાસલામાં પહેલી રાષ્ટ્રીય શિબિર યોજી હતી જેમાં 5 હજાર યુવાનોએ લાભ લીધો હતો. બીજી શિબિરમાં 2500 યુવતીઓએ લાભ લીધો હતો. ધીમે ધીમે આ વ્યાપ વધતો જાય છે. આ વખતે દેશભરમાંથી યુવાનો અને યુવતીઓ લાભ લઇ રહ્યા છે.
Published at : 13 Jan 2018 02:08 PM (IST)
View More























