શોધખોળ કરો
રાજકોટમાં પતિના ત્રાસથી કંટાળેલી પરણીતા ન્યાય મેળવવા ઉપવાસના માર્ગે, જાણો શું કર્યું
1/4

પતિના ત્રાસના કારણે પત્નીએ પતિ સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ શરૂ કર્યો છે.
2/4

આ સાથે જ પત્નીએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ તેને માર મારી ઘરની બહાર કાઢી મુકે છે. પિયર સાથે સંબંધો તોડાવી નાખ્યા હોવાના કારણે પરણીતાને ઘરે તેની જાણ નથી.
Published at : 20 May 2018 04:04 PM (IST)
Tags :
RajkotView More





















