શોધખોળ કરો

ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરનાર વિસ્ફોટક બેટ્સમેન ડિવિલિયર્સે IPLમાં રમાવાને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો

1/5
 ઉલ્લેખનીય છે કે 34 વર્ષના એબી ડિવિલિયર્સની આધુનિક ક્રિકેટના મહાન ખેલાડીઓમાં ગણતરી થાય છે. આઈપીએલ-11માં આરસીબી બહાર થયાના થોડા દિવસો બાદ તેણે અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી સૌને ચોંકાવી દિધા હતા.
ઉલ્લેખનીય છે કે 34 વર્ષના એબી ડિવિલિયર્સની આધુનિક ક્રિકેટના મહાન ખેલાડીઓમાં ગણતરી થાય છે. આઈપીએલ-11માં આરસીબી બહાર થયાના થોડા દિવસો બાદ તેણે અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી સૌને ચોંકાવી દિધા હતા.
2/5
 પ્રોટિયાઝ ખેલાડીઓની આ ટી-20 મુકાબલાઓમાં 39.53ની સ્ટ્રાઈક રેટ રહી છે. ડિવિલિયર્સની સ્ટ્રાઈક રેટ 150.94 છે જે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધારે સ્ટ્રાઈક રેટ છે.
પ્રોટિયાઝ ખેલાડીઓની આ ટી-20 મુકાબલાઓમાં 39.53ની સ્ટ્રાઈક રેટ રહી છે. ડિવિલિયર્સની સ્ટ્રાઈક રેટ 150.94 છે જે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધારે સ્ટ્રાઈક રેટ છે.
3/5
એબી ડિવિલિયર્સ 2011થી આઈપીએલની 11મી સીઝન સુધી તે બેંગ્લૂરૂનો હિસ્સો રહ્યો છે. આરસીબીમાં સામેલ થયા પહેલા તે દિલ્હી ડેયરડેવિલ્સ તરફથી રમતો હતો. ડિવિલિયર્સે અત્યાર સુધી 141 આઈપીએલ મેચ રમી છે. જેમાં તેના નામે 3953 રન નોંધાયેલા છે.
એબી ડિવિલિયર્સ 2011થી આઈપીએલની 11મી સીઝન સુધી તે બેંગ્લૂરૂનો હિસ્સો રહ્યો છે. આરસીબીમાં સામેલ થયા પહેલા તે દિલ્હી ડેયરડેવિલ્સ તરફથી રમતો હતો. ડિવિલિયર્સે અત્યાર સુધી 141 આઈપીએલ મેચ રમી છે. જેમાં તેના નામે 3953 રન નોંધાયેલા છે.
4/5
 ડિવિલિયર્સે અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કર્યા બાદ પોતાના દેશની ટોપ લેવલ ક્રિકેટ ફેન્ચાઈજી ટાઈટન્સમાંથી રમવાની પુષ્ટી કરી હતી.
ડિવિલિયર્સે અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કર્યા બાદ પોતાના દેશની ટોપ લેવલ ક્રિકેટ ફેન્ચાઈજી ટાઈટન્સમાંથી રમવાની પુષ્ટી કરી હતી.
5/5
 નવી દિલ્હી: ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી ચુકેલા દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન એ બી ડિવિલિયર્સે આગામી વર્ષ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાને લઈને ખુલાસો કર્યો છે. ડિવિલિયર્સે ખુલાસો કરતા જણાવ્યું કે હું આવનારા થોડા વર્ષો સુધી આઈપીએલમાં રમીશ. આ સાથે જ તેણે જણાવ્યું કે તે ટાઈટન્સ સાથે પણ રહેશે.
નવી દિલ્હી: ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી ચુકેલા દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન એ બી ડિવિલિયર્સે આગામી વર્ષ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાને લઈને ખુલાસો કર્યો છે. ડિવિલિયર્સે ખુલાસો કરતા જણાવ્યું કે હું આવનારા થોડા વર્ષો સુધી આઈપીએલમાં રમીશ. આ સાથે જ તેણે જણાવ્યું કે તે ટાઈટન્સ સાથે પણ રહેશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો
ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget