શોધખોળ કરો

યુવીના નબળા પ્રદર્શન પર બોલ્યો આ પૂર્વ ક્રિકેટર, કહ્યું,- 'સમય આવી ગયો છે યુવરાજ પર ફેંસલો કરી લો'

1/6
2/6
કિંગ્સ ઇલેવનમાં કેટલાય સારા ખેલાડીઓ છે જે તકની રાહ જોઇ રહ્યાં છે. આવામાં યુવરાજને લઇને કેપ્ટન અશ્વિને કોઇ નિર્ણય લેવો પડશે. અજીત અગરકરે એક ક્રિકેટ વેબસાઇટ પર ચેન્નાઇ સુપરકિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચ બાદ આ વાત કહી હતી. રવિવારે થયેલી આ મેચમાં પંજાબે ચેન્નાઇને 4 રનથી હરાવ્યું હતું.
કિંગ્સ ઇલેવનમાં કેટલાય સારા ખેલાડીઓ છે જે તકની રાહ જોઇ રહ્યાં છે. આવામાં યુવરાજને લઇને કેપ્ટન અશ્વિને કોઇ નિર્ણય લેવો પડશે. અજીત અગરકરે એક ક્રિકેટ વેબસાઇટ પર ચેન્નાઇ સુપરકિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચ બાદ આ વાત કહી હતી. રવિવારે થયેલી આ મેચમાં પંજાબે ચેન્નાઇને 4 રનથી હરાવ્યું હતું.
3/6
અગરકરે કહ્યું કે, કિંગ્સ ઇલેવનની પહેલી મેચમાં જ્યારે ટીમ બહુ પ્રેશરમાં હતી અને રનોની જરૂર હતી, ત્યારે યુવરાજ ફોર્મમાં ન હોતો દેખાયો. બીજી મેચમાં ઉમેશ યાદવનું પ્રદર્શન પણ તેનાથી વધુ સારું રહ્યું. ત્રીજી મેચમાં પણ તેને કોઇ ખાસ પ્રભાવ ના બતાવ્યો. આવામાં કેપ્ટન અશ્વિને એ જોવાનું કે કઇ રીતે તે ટીમને બેસ્ટ મીડલ ઓર્ડર આપી શકે છે. કેમકે ઓપનિંગ પ્લેયર સારુ શરૂઆત નથી કરતાં તો મીડિલ ઓર્ડર ઇનિંગને સારા સ્કૉર સુધી પહોંચાડી શકે છે.
અગરકરે કહ્યું કે, કિંગ્સ ઇલેવનની પહેલી મેચમાં જ્યારે ટીમ બહુ પ્રેશરમાં હતી અને રનોની જરૂર હતી, ત્યારે યુવરાજ ફોર્મમાં ન હોતો દેખાયો. બીજી મેચમાં ઉમેશ યાદવનું પ્રદર્શન પણ તેનાથી વધુ સારું રહ્યું. ત્રીજી મેચમાં પણ તેને કોઇ ખાસ પ્રભાવ ના બતાવ્યો. આવામાં કેપ્ટન અશ્વિને એ જોવાનું કે કઇ રીતે તે ટીમને બેસ્ટ મીડલ ઓર્ડર આપી શકે છે. કેમકે ઓપનિંગ પ્લેયર સારુ શરૂઆત નથી કરતાં તો મીડિલ ઓર્ડર ઇનિંગને સારા સ્કૉર સુધી પહોંચાડી શકે છે.
4/6
યુવરાજના આવા પ્રદર્શનને લઇને ભારતના પૂર્વ ફાસ્ટ બૉલર અજીત અગરકરે કહ્યું કે, સમય આવી ગયો છે હવે યુવરાજ સિંહને લઇને કોઇ નિર્ણય લેવાય. નબળું પ્રદર્શન છતાં ટીમમાંથી તેને સપોર્ટ મળી રહ્યો છે પણ ટીમમાં પોતાની જગ્યા બનાવી રાખવા તેને ઘણી મહેનત કરવી પડશે.
યુવરાજના આવા પ્રદર્શનને લઇને ભારતના પૂર્વ ફાસ્ટ બૉલર અજીત અગરકરે કહ્યું કે, સમય આવી ગયો છે હવે યુવરાજ સિંહને લઇને કોઇ નિર્ણય લેવાય. નબળું પ્રદર્શન છતાં ટીમમાંથી તેને સપોર્ટ મળી રહ્યો છે પણ ટીમમાં પોતાની જગ્યા બનાવી રાખવા તેને ઘણી મહેનત કરવી પડશે.
5/6
આઇપીએલમાં સતત નિષ્ફળ જઇ રહેલો યુવરાજ પર હવે કેરિયરનો સવાલ ઉભો થયો છે. ત્રણ મેચોમાં માત્ર 36 રન બનાવાને લઇને અજીત અગરકરે કૉમેન્ટ કરી છે. 36 રનમાં તેનો બેસ્ટ સ્કૉર 20 રનનો છે. મીડિલ ઓર્ડર બેટ્સમેન તરીકે પંજાબની ટીમને મોટો સ્કૉર અપાવવામાં સતત નિષ્ફળ જઇ રહ્યો છે, જ્યારે કેએલ રાહુલ સતત બેસ્ટ બેટિંગનો પુરાવો આપી રહ્યો છે.
આઇપીએલમાં સતત નિષ્ફળ જઇ રહેલો યુવરાજ પર હવે કેરિયરનો સવાલ ઉભો થયો છે. ત્રણ મેચોમાં માત્ર 36 રન બનાવાને લઇને અજીત અગરકરે કૉમેન્ટ કરી છે. 36 રનમાં તેનો બેસ્ટ સ્કૉર 20 રનનો છે. મીડિલ ઓર્ડર બેટ્સમેન તરીકે પંજાબની ટીમને મોટો સ્કૉર અપાવવામાં સતત નિષ્ફળ જઇ રહ્યો છે, જ્યારે કેએલ રાહુલ સતત બેસ્ટ બેટિંગનો પુરાવો આપી રહ્યો છે.
6/6
નવી દિલ્હીઃ વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહ હવે બધાના નિશાન આવ્યો છે. આઇપીએલ તરફથી કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાંથી રમી રહેલા યુવરાજ પર હવે ફેંસલો કરી દેવો જોઇએ, આવું નિવેદન પૂર્વ ફાસ્ટ બૉલર અજીત અગરકરે આપ્યું છે. આઇપીએલની ત્રણ મેચોમાં યુવરાજે હજુ સુધી માત્ર 36 રન જ બનાવી શક્યો છે.
નવી દિલ્હીઃ વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહ હવે બધાના નિશાન આવ્યો છે. આઇપીએલ તરફથી કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાંથી રમી રહેલા યુવરાજ પર હવે ફેંસલો કરી દેવો જોઇએ, આવું નિવેદન પૂર્વ ફાસ્ટ બૉલર અજીત અગરકરે આપ્યું છે. આઇપીએલની ત્રણ મેચોમાં યુવરાજે હજુ સુધી માત્ર 36 રન જ બનાવી શક્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 234 રનનો ટાર્ગેટ આપ્યો, શ્રેયસ-કોહલીની અડધી સદી
IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 234 રનનો ટાર્ગેટ આપ્યો, શ્રેયસ-કોહલીની અડધી સદી
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
Ind vs Eng: બીજી વનડેમાં કોહલી અને રોહિતે રચ્યો ઈતિહાસ, બન્યો ભારતીય ક્રિકેટનો મોટો રેકોર્ડ 
Ind vs Eng: બીજી વનડેમાં કોહલી અને રોહિતે રચ્યો ઈતિહાસ, બન્યો ભારતીય ક્રિકેટનો મોટો રેકોર્ડ 
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Embed widget