શોધખોળ કરો
અમૃતસર ટ્રેન દુર્ઘટના પર સેહવાગ-કોહલી સહિત અનેક ભારતીય ક્રિકેટરોએ વ્યક્ત કર્યું દુ:ખ
1/10

પૂર્વ ભારતીય સલામી બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે ટ્વીટ કરી લખ્યું કે, “અમૃતસરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનાના હૈયું કંપાવે તેવા સમાચાર મળ્યા, ઘટનાથી પ્રભાવિત પરિવારોને મારી પ્રાથના. જે લોકો બ્લ્ડ ડોનેટ કરવા માંગે છે તે અમૃતસરના સિવિલ હોસ્પિટલ અને ગુરુ નાનક હોસ્પિટલમાં જાય.”
2/10

Published at : 20 Oct 2018 06:34 PM (IST)
View More





















