શોધખોળ કરો
પપ્પા સચિન તેંડુલકરની સલાહ પર દીકરા અર્જુને લીધો આ ફેંસલો, જાણો વિગત
1/5

મુંબઈ ટી-20 લીગના એક કાર્યક્રમમાં સચિનનો સાથી ક્રિકેટર અને ખાસ મિત્ર વિનોદ કાંબલી તથા બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન પણ ઉપસ્થિત રહ્યા હતા.
2/5

આ લીગ 11 માર્ચથી 21 માર્ચ દરમિયાન રમાશે. સચિન તેંડુલકર આ લીગનો બ્રાન્ડ એમ્બેસેડર છે. અર્જુને તેના પિતાને પૂછીને જ લીગમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે.
Published at : 01 Mar 2018 10:44 AM (IST)
View More























