શોધખોળ કરો

રોહિત શર્મા અને ઇશાંત શર્મા પર આવ્યુ મોટુ અપડેટ, ઓસ્ટ્રેલિયામાં હવે બાકીની મેચો રમી શકશે કે નહીં? જાણો વિગતે

રોહિત અને ઇશાંત ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની સાથે રવાના ન હતા થયા અને નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં ભાગ લેવા માટે ક્વૉરન્ટાઇનના કડક નિયમો રોહિત અને ઇશાંત માટે પરેશાની બની ગયા છે

નવી દિલ્હીઃ ભારતીય ઓપરન રોહિત શર્મા અને ફાસ્ટ બૉલર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં પહેલી બે ટેસ્ટ મેચોમાંથી બહાર થઇ ચૂક્યા છે. હવે ઓસ્ટ્રેલિયા સામે રમવાને લઇને બન્ને ખેલાડીઓ વિશે મોટુ અપડેટ સામે આવ્યુ છે. રિપોર્ટ્સ પ્રમાણે હવે રોહિત શર્મા અને ઇશાંત શર્મા આખી ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઇ શકે છે, કેમકે આ બન્ને ખેલાડીઓને મેચ માટે ફિટ થવામાં લગભગ એક મહિનાનો સમય લાગી શકે છે. રોહિત અને ઇશાંત ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની સાથે રવાના ન હતા થયા અને નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં ભાગ લેવા માટે ક્વૉરન્ટાઇનના કડક નિયમો રોહિત અને ઇશાંત માટે પરેશાની બની ગયા છે 17 ડિસેમ્બરે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમની પહેલી ટેસ્ટ રમાવવાની છે. બીસીસીઆઇના સુત્રોએ કહ્યું- એનસીએએ એક રિપોર્ટ આપ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે રોહિત અને ઇશાંત બન્નેને મેચ માટે ફિટ થવા માટે ત્રણ થી ચાર અઠવાડિયાનો સમય લાગશે. રોહિતે તાજેતરમાં જ કહ્યું હતુ કે તેની હેમસ્ટ્રિંગ ઇજા હવે ઠીક છે, અને તે મેચ ફિટ થવા માટે ફક્ત પોતાની સ્ટ્રેન્થ તથા કન્ડિશનિંગ ટ્રેનિંગ પર ધ્યાન આપી રહ્યો છે. ઇશાંત શર્મા સાઇડ સ્ટ્રેનથી સાજો થઇ રહ્યો છે. સુત્રો અનુસાર જો બન્ને ખેલાડીઓ બિઝનેસ ક્લાસમાં ફ્લાઇટમાં યાત્ર કરશે તો તેમનો ક્વૉરન્ટાઇન પીરિયડ 14 દિવસો રહેશે, જેમાં તેમને ટ્રેનિંગની અનુમતી નહીં મળે. આ કારણે તેમને ઓસ્ટ્રેલિયા સામે રમવુ મુશ્કેલ બનશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
Embed widget