શોધખોળ કરો

ટી-20 મહિલા વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, હરમનપ્રીત કરશે કેપ્ટનશિપ

1/5
 નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની અખિલ ભારતીય મહિલા પંસદગી સમિતિએ આજે આગામી મહિલા ટી-20 વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. સમિતિએ હરમનપ્રીત કૌરને કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સ્મૃતિ મંધાના ઉપ-કેપ્ટન હશે. મિતાલી રાજ અને યુવા ખેલાડી જેમિમા રોડ્રિગ્સને પણ 15 ખેલાડીઓની ટીમમાં સ્થાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાંજ શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી ટી-20માં મિતાલી અને જેમિમાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની અખિલ ભારતીય મહિલા પંસદગી સમિતિએ આજે આગામી મહિલા ટી-20 વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. સમિતિએ હરમનપ્રીત કૌરને કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સ્મૃતિ મંધાના ઉપ-કેપ્ટન હશે. મિતાલી રાજ અને યુવા ખેલાડી જેમિમા રોડ્રિગ્સને પણ 15 ખેલાડીઓની ટીમમાં સ્થાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાંજ શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી ટી-20માં મિતાલી અને જેમિમાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
2/5
 અનુભવી બોલર શિખા પાન્ડેને ટીમમાં સ્થાન મળ્યું નથી. જ્યારે ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરની ટીમમાં વાપસી થઈ છે. છઠ્ઠા ટી-20 વર્લ્ડકપનું આયોજન વેસ્ટઇન્ડિઝમાં કરવામાં આવ્યું છે. જેની શરૂઆત 9 નવેમ્બરે 2018 થી થશે અને ફાઇમલ મેચ 24 નવેમ્બર 2018 રમાશે.
અનુભવી બોલર શિખા પાન્ડેને ટીમમાં સ્થાન મળ્યું નથી. જ્યારે ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરની ટીમમાં વાપસી થઈ છે. છઠ્ઠા ટી-20 વર્લ્ડકપનું આયોજન વેસ્ટઇન્ડિઝમાં કરવામાં આવ્યું છે. જેની શરૂઆત 9 નવેમ્બરે 2018 થી થશે અને ફાઇમલ મેચ 24 નવેમ્બર 2018 રમાશે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
Embed widget