શોધખોળ કરો

BCCI એ આપ્યા સંકેત, આ દેશમાં IPL નું આયોજન થવાનું નક્કી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આગામી 7થી 10 દિવસમાં આઈપીએલના આયોજન પર કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

ટ્વેન્ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ રદ્દ થવાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનનો રસ્તો સાફ થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આગામી 7થી 10 દિવસમાં આઈપીએલના આયોજન પર કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. એ પ્રકારની અટકળો ચાલી રહી છે કે આઈપીએલનું આયોજન આ વર્ષે સપ્ટેમ્બરથી અંતિમ સપ્તાહથી લઈને નવેમ્બરના પ્રથમ સપ્તાહ વચ્ચે યોજાઈ શકે છે. આ સાથે જ હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ યૂએઈમાં આયોજનની સંભાવનાઓ વધી ગઈ છે. કોવિડ-19ના કારણે આઈપીએલને પોતાને નક્કી કરેલા સમય પર નથી રમાઈ શકી. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ બૃજેશ પટેલે કહ્યું, ટઆઈપીએલ જીસી એક સપ્તાહ અથવા 10 દિવસની અંદર બેઠક કરી પોતાનો નિર્ણય લેશે. અત્યાર સુધીની યોજના એજ છે કે 60 મેચનું પૂર્ણ આઈપીએલ આયોજન થાય. એ વાતની સંભાવના વધુ ચે કે તેનું આયોજન યૂએઈમાં થશે.' પટેલનું માનવું છે કે આઈપીએલનું આયોજન મેદાન ઉપર દર્શકો વગર થશે એટલે દેશ અથવા વિદેશમાં આયોજનથી કોઈ ફર્ક નથી પડતો. આઈસીસીની જાહેરાત પહેલા જ આઈપીએલ સાથે જોડાયેલી ફ્રેન્ચાઈઝિઓએ પોતાની યોજના પર કામ કરવાનું શરૂ કરી દિધુ છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ છેલ્લા ચાર મહિનાથી મેદાન પર પ્રેક્ટિસ નથી કરી, એટલે ટીમોને પોતાના ખેલાડીઓની તૈયારીઓ માટે ઓછામાં ઓછા એક મહીના જેટલો સમય જોઈશે. એવું માનવામાં આવી રહ્યું છે કે વિદેશી ખેલાડીઓ સીધા યૂએઈમાં પહોંચશે. એક ટીમ માલિકે કહ્યું, અમારા ખેલાડીઓને ઓછામાં ઓછા ત્રણથી ચાર સપ્તાહ સુધી પ્રેક્ટિસની જરૂર રહેશે. બીસીસીઆઈની તારીખોની જાહેરાત બાદ અમે પોતાની તમામ યોજનાઓને અંતિમ રૂપ આપશું. એવું લાગી રહ્યું છે કે આઈપીએલ યૂએઈમાં થશે અને અમે તેના માટે તૈયાર છીએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Embed widget