શોધખોળ કરો

ઈંગ્લેન્ડમાં શ્રેણી હાર બાદ BCCIનું કડક વલણ, શાસ્ત્રી-કોહલીએ આપવો પડશે જવાબ, જાણો વિગત

1/4
ઉલ્લેખનીય છે કે ગ્રેગ ચેપલની વિદાય બાદ કોઈપણ ભારતીય કોચે વિદેશી સીરિઝ બાદ બીસીસીઆઈને પ્રદર્શનનો સમીક્ષા રિપોર્ટ આપ્યો નથી.
ઉલ્લેખનીય છે કે ગ્રેગ ચેપલની વિદાય બાદ કોઈપણ ભારતીય કોચે વિદેશી સીરિઝ બાદ બીસીસીઆઈને પ્રદર્શનનો સમીક્ષા રિપોર્ટ આપ્યો નથી.
2/4
છેલ્લાં ત્રણ દાયકાથી વધારે સમય સુધી દરેક સીરિઝ બાદ મેનેજરનો રિપોર્ટ માંગવામાં આવે છે. સામાન્ય રીતે કોચ કોઈ રિપોર્ટ આપતા નથી. જોકે, મેનેજર પાસે ટીમના પ્રદર્શનની સમીક્ષા કરવાનો અધિકાર નથી.
છેલ્લાં ત્રણ દાયકાથી વધારે સમય સુધી દરેક સીરિઝ બાદ મેનેજરનો રિપોર્ટ માંગવામાં આવે છે. સામાન્ય રીતે કોચ કોઈ રિપોર્ટ આપતા નથી. જોકે, મેનેજર પાસે ટીમના પ્રદર્શનની સમીક્ષા કરવાનો અધિકાર નથી.
3/4
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કંગાળ દેખાવ બદલ બીસીસીઆઈ દ્વારી ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલી પાસે ખુલાસો માંગી શકે છે. વન ડે બાદ ભારતીય ટીમનો ટેસ્ટ સીરિઝમાં પણ કારમો પરાજય થયો છે. પાંચમી ટેસ્ટ પૂરી થયા બાદ ટીમના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવશે.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કંગાળ દેખાવ બદલ બીસીસીઆઈ દ્વારી ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલી પાસે ખુલાસો માંગી શકે છે. વન ડે બાદ ભારતીય ટીમનો ટેસ્ટ સીરિઝમાં પણ કારમો પરાજય થયો છે. પાંચમી ટેસ્ટ પૂરી થયા બાદ ટીમના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવશે.
4/4
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, સીઓએની 11 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં બેઠક છે. જેમાં મુખ્ય ચર્ચા નવું બંધારણ લાગુ કરવા સહિત ઈંગ્લેન્ડ સીરિઝમાં ભારતના પ્રદર્શન પર થશે. સીઓએ રવિ શાસ્ત્રીને અંગત રીતે મળવા માંગે છે કે તેની પ્રતિક્રિયાનો લેખિત રિપોર્ટ ઈચ્છે છે તે તેમણે નક્કી કરવાનું છે.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, સીઓએની 11 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં બેઠક છે. જેમાં મુખ્ય ચર્ચા નવું બંધારણ લાગુ કરવા સહિત ઈંગ્લેન્ડ સીરિઝમાં ભારતના પ્રદર્શન પર થશે. સીઓએ રવિ શાસ્ત્રીને અંગત રીતે મળવા માંગે છે કે તેની પ્રતિક્રિયાનો લેખિત રિપોર્ટ ઈચ્છે છે તે તેમણે નક્કી કરવાનું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch VideoBZ Scam: ચાર જાણીતા ક્રિકેટર્સે કર્યું કરોડોનું રોકાણ, ચારેયને CID ક્રાઈમનું તેડું | Abp AsmitaGST Raid:રાજ્યભરમાં કોચિંગ ક્લાસિસમાં સ્ટેટ GSTના દરોડા | Coaching Classis Raid | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ
Myths Vs Facts: શું ખરેખર ચ્યુઇંગમ ચાવવાથી શરીરમાં કેલ્શિયમ ઘટવા લાગે છે? જાણો સત્ય
Myths Vs Facts: શું ખરેખર ચ્યુઇંગમ ચાવવાથી શરીરમાં કેલ્શિયમ ઘટવા લાગે છે? જાણો સત્ય
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
Embed widget