શોધખોળ કરો
ઈંગ્લેન્ડમાં શ્રેણી હાર બાદ BCCIનું કડક વલણ, શાસ્ત્રી-કોહલીએ આપવો પડશે જવાબ, જાણો વિગત
1/4

ઉલ્લેખનીય છે કે ગ્રેગ ચેપલની વિદાય બાદ કોઈપણ ભારતીય કોચે વિદેશી સીરિઝ બાદ બીસીસીઆઈને પ્રદર્શનનો સમીક્ષા રિપોર્ટ આપ્યો નથી.
2/4

છેલ્લાં ત્રણ દાયકાથી વધારે સમય સુધી દરેક સીરિઝ બાદ મેનેજરનો રિપોર્ટ માંગવામાં આવે છે. સામાન્ય રીતે કોચ કોઈ રિપોર્ટ આપતા નથી. જોકે, મેનેજર પાસે ટીમના પ્રદર્શનની સમીક્ષા કરવાનો અધિકાર નથી.
Published at : 09 Sep 2018 04:38 PM (IST)
View More





















