શોધખોળ કરો

આ ભારતીય ક્રિકેટર માટે આવ્યા ખરાબ સમાચાર બૉમ્બે હાઈકોર્ટે આપી નોટીસ, જાણો વિગત

1/7
 ત્યારબાદ હૉસલિનને એપ્રિલ 2017માં નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. પરંતુ હૉસલિનને બાદમાં ક્લિન ચિટ આપવામાં આવી હતી. હૉસલિનના અનુસાર તેને એવિએશન ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષનો અનુભવ છે. તે 14500 કલાક ઉડાનનો અનુભવ ધરાવે છે. હરભજન સિંહના સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલા કોમેન્ટના કારણે તેના સમ્માનને ઠેસ પહોંચી.
ત્યારબાદ હૉસલિનને એપ્રિલ 2017માં નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. પરંતુ હૉસલિનને બાદમાં ક્લિન ચિટ આપવામાં આવી હતી. હૉસલિનના અનુસાર તેને એવિએશન ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષનો અનુભવ છે. તે 14500 કલાક ઉડાનનો અનુભવ ધરાવે છે. હરભજન સિંહના સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલા કોમેન્ટના કારણે તેના સમ્માનને ઠેસ પહોંચી.
2/7
હરભજન અને તેના સાથિઓના ગત વર્ષે એપ્રિલમાં ચંદીગઢથી મુંબઈની યાત્રા કરતા સમયે હૉસલિન પર યાત્રા કરી રહેલી મહિલા સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો અને અભદ્ર ભાષાનો પ્રયોગ પણ કર્યો હતો, તેના પર વંશીય ટિપ્પણી પર કરી હતી. ભજ્જીએ પોતાની સાથે બનેલા આ બનાવને સોશ્યલ મીડિયા પર શેર પણ કર્યો હતો.
હરભજન અને તેના સાથિઓના ગત વર્ષે એપ્રિલમાં ચંદીગઢથી મુંબઈની યાત્રા કરતા સમયે હૉસલિન પર યાત્રા કરી રહેલી મહિલા સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો અને અભદ્ર ભાષાનો પ્રયોગ પણ કર્યો હતો, તેના પર વંશીય ટિપ્પણી પર કરી હતી. ભજ્જીએ પોતાની સાથે બનેલા આ બનાવને સોશ્યલ મીડિયા પર શેર પણ કર્યો હતો.
3/7
મુંબઈ: આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી મોર્ચો સંભાળનાર સ્પિનર બોલર હગભજન સિંહને બૉમ્બે હાઈકોર્ટે જેટ એરવેજના પૂર્વ પાયલટ બર્નડ કેન હૉસલિનની માનહાનિ મામલે સમન્સ મોકલ્યું છે. હરભજનની ચંદીગઢ સેક્ટર નવમાં સ્થિત કોઠી અને જાલંધરના એક રહેણાંક પર સમન્સ મોકલવામાં આવ્યું છે.
મુંબઈ: આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી મોર્ચો સંભાળનાર સ્પિનર બોલર હગભજન સિંહને બૉમ્બે હાઈકોર્ટે જેટ એરવેજના પૂર્વ પાયલટ બર્નડ કેન હૉસલિનની માનહાનિ મામલે સમન્સ મોકલ્યું છે. હરભજનની ચંદીગઢ સેક્ટર નવમાં સ્થિત કોઠી અને જાલંધરના એક રહેણાંક પર સમન્સ મોકલવામાં આવ્યું છે.
4/7
 આ સાથે પીડિતે માંગ કરી છે કે હરભજન અને અન્યના સોશ્યલ એકાઉન્ટમાં ટ્વિટ અને કોમેન્ટની સુવિધા બંધ કરવામાં આવે. સાથે જ જે પહેલો કોમેન્ટ કરી છે તેને ડિલીટ કરવામાં આવે. તેની સાથે જ સોશ્યલ મીડિયા પર તેની માફી માંગે અને આ માફીપત્રને સોશ્યલ મીડિયમાં જાહેર કરવામાં આવે.
આ સાથે પીડિતે માંગ કરી છે કે હરભજન અને અન્યના સોશ્યલ એકાઉન્ટમાં ટ્વિટ અને કોમેન્ટની સુવિધા બંધ કરવામાં આવે. સાથે જ જે પહેલો કોમેન્ટ કરી છે તેને ડિલીટ કરવામાં આવે. તેની સાથે જ સોશ્યલ મીડિયા પર તેની માફી માંગે અને આ માફીપત્રને સોશ્યલ મીડિયમાં જાહેર કરવામાં આવે.
5/7
 અરજીમાં પીડિતે કહ્યું હતું કે ભજ્જી અને અન્યએ સોશ્યલ મીડિયાના માધ્યમથી તેના પર વંશીય ટિપ્પણી કરી છે, જેના કારણે તેના કરિયર પર અસર પડી છે. બાદમાં પૂર્વ પાયલટે કોર્ટમાં અપીલ કરી કે ભજ્જી અને અન્યને આદેશ કરવામાં આવે કે દર મહિને 5670 યૂએસ ડૉલર કોર્ટમાં જમા કરાવે એટલે આ રકમ તેમને મળી શકે.
અરજીમાં પીડિતે કહ્યું હતું કે ભજ્જી અને અન્યએ સોશ્યલ મીડિયાના માધ્યમથી તેના પર વંશીય ટિપ્પણી કરી છે, જેના કારણે તેના કરિયર પર અસર પડી છે. બાદમાં પૂર્વ પાયલટે કોર્ટમાં અપીલ કરી કે ભજ્જી અને અન્યને આદેશ કરવામાં આવે કે દર મહિને 5670 યૂએસ ડૉલર કોર્ટમાં જમા કરાવે એટલે આ રકમ તેમને મળી શકે.
6/7
ઉલ્લેખનીય છે કે હૉસલિને 13 ડિસેમ્બર 2017ના બૉમ્બે હાઈકોર્ટમાં ક્રિકેટર હરભજન પર 15 મિલિયન યૂએસ ડૉલર એટલે આશરે 97 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો કર્યો હતો. આ સાથે જ દાવાની રકમ પર 18 ટકા વ્યાજ આપવાની પણ માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે હૉસલિને 13 ડિસેમ્બર 2017ના બૉમ્બે હાઈકોર્ટમાં ક્રિકેટર હરભજન પર 15 મિલિયન યૂએસ ડૉલર એટલે આશરે 97 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો કર્યો હતો. આ સાથે જ દાવાની રકમ પર 18 ટકા વ્યાજ આપવાની પણ માંગ કરી છે.
7/7
આ નોટિસમાં ભજ્જી સહિત બે અન્યને 12 જૂન 2018ના કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે. આ સમન્સમાં કહેવામાં આવ્યું છે કે જો હરભજન અને બે અન્ય લોકોના વકીલ કોર્ટના નિર્ણયને કિનારે કરી હાજર નહી રહે તો એક તરફી ચૂકાદો સંભળાવવામાં આવી શકે છે.
આ નોટિસમાં ભજ્જી સહિત બે અન્યને 12 જૂન 2018ના કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે. આ સમન્સમાં કહેવામાં આવ્યું છે કે જો હરભજન અને બે અન્ય લોકોના વકીલ કોર્ટના નિર્ણયને કિનારે કરી હાજર નહી રહે તો એક તરફી ચૂકાદો સંભળાવવામાં આવી શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget