શોધખોળ કરો

આ ભારતીય ક્રિકેટર માટે આવ્યા ખરાબ સમાચાર બૉમ્બે હાઈકોર્ટે આપી નોટીસ, જાણો વિગત

1/7
 ત્યારબાદ હૉસલિનને એપ્રિલ 2017માં નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. પરંતુ હૉસલિનને બાદમાં ક્લિન ચિટ આપવામાં આવી હતી. હૉસલિનના અનુસાર તેને એવિએશન ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષનો અનુભવ છે. તે 14500 કલાક ઉડાનનો અનુભવ ધરાવે છે. હરભજન સિંહના સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલા કોમેન્ટના કારણે તેના સમ્માનને ઠેસ પહોંચી.
ત્યારબાદ હૉસલિનને એપ્રિલ 2017માં નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. પરંતુ હૉસલિનને બાદમાં ક્લિન ચિટ આપવામાં આવી હતી. હૉસલિનના અનુસાર તેને એવિએશન ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષનો અનુભવ છે. તે 14500 કલાક ઉડાનનો અનુભવ ધરાવે છે. હરભજન સિંહના સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલા કોમેન્ટના કારણે તેના સમ્માનને ઠેસ પહોંચી.
2/7
હરભજન અને તેના સાથિઓના ગત વર્ષે એપ્રિલમાં ચંદીગઢથી મુંબઈની યાત્રા કરતા સમયે હૉસલિન પર યાત્રા કરી રહેલી મહિલા સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો અને અભદ્ર ભાષાનો પ્રયોગ પણ કર્યો હતો, તેના પર વંશીય ટિપ્પણી પર કરી હતી. ભજ્જીએ પોતાની સાથે બનેલા આ બનાવને સોશ્યલ મીડિયા પર શેર પણ કર્યો હતો.
હરભજન અને તેના સાથિઓના ગત વર્ષે એપ્રિલમાં ચંદીગઢથી મુંબઈની યાત્રા કરતા સમયે હૉસલિન પર યાત્રા કરી રહેલી મહિલા સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો અને અભદ્ર ભાષાનો પ્રયોગ પણ કર્યો હતો, તેના પર વંશીય ટિપ્પણી પર કરી હતી. ભજ્જીએ પોતાની સાથે બનેલા આ બનાવને સોશ્યલ મીડિયા પર શેર પણ કર્યો હતો.
3/7
મુંબઈ: આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી મોર્ચો સંભાળનાર સ્પિનર બોલર હગભજન સિંહને બૉમ્બે હાઈકોર્ટે જેટ એરવેજના પૂર્વ પાયલટ બર્નડ કેન હૉસલિનની માનહાનિ મામલે સમન્સ મોકલ્યું છે. હરભજનની ચંદીગઢ સેક્ટર નવમાં સ્થિત કોઠી અને જાલંધરના એક રહેણાંક પર સમન્સ મોકલવામાં આવ્યું છે.
મુંબઈ: આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી મોર્ચો સંભાળનાર સ્પિનર બોલર હગભજન સિંહને બૉમ્બે હાઈકોર્ટે જેટ એરવેજના પૂર્વ પાયલટ બર્નડ કેન હૉસલિનની માનહાનિ મામલે સમન્સ મોકલ્યું છે. હરભજનની ચંદીગઢ સેક્ટર નવમાં સ્થિત કોઠી અને જાલંધરના એક રહેણાંક પર સમન્સ મોકલવામાં આવ્યું છે.
4/7
 આ સાથે પીડિતે માંગ કરી છે કે હરભજન અને અન્યના સોશ્યલ એકાઉન્ટમાં ટ્વિટ અને કોમેન્ટની સુવિધા બંધ કરવામાં આવે. સાથે જ જે પહેલો કોમેન્ટ કરી છે તેને ડિલીટ કરવામાં આવે. તેની સાથે જ સોશ્યલ મીડિયા પર તેની માફી માંગે અને આ માફીપત્રને સોશ્યલ મીડિયમાં જાહેર કરવામાં આવે.
આ સાથે પીડિતે માંગ કરી છે કે હરભજન અને અન્યના સોશ્યલ એકાઉન્ટમાં ટ્વિટ અને કોમેન્ટની સુવિધા બંધ કરવામાં આવે. સાથે જ જે પહેલો કોમેન્ટ કરી છે તેને ડિલીટ કરવામાં આવે. તેની સાથે જ સોશ્યલ મીડિયા પર તેની માફી માંગે અને આ માફીપત્રને સોશ્યલ મીડિયમાં જાહેર કરવામાં આવે.
5/7
 અરજીમાં પીડિતે કહ્યું હતું કે ભજ્જી અને અન્યએ સોશ્યલ મીડિયાના માધ્યમથી તેના પર વંશીય ટિપ્પણી કરી છે, જેના કારણે તેના કરિયર પર અસર પડી છે. બાદમાં પૂર્વ પાયલટે કોર્ટમાં અપીલ કરી કે ભજ્જી અને અન્યને આદેશ કરવામાં આવે કે દર મહિને 5670 યૂએસ ડૉલર કોર્ટમાં જમા કરાવે એટલે આ રકમ તેમને મળી શકે.
અરજીમાં પીડિતે કહ્યું હતું કે ભજ્જી અને અન્યએ સોશ્યલ મીડિયાના માધ્યમથી તેના પર વંશીય ટિપ્પણી કરી છે, જેના કારણે તેના કરિયર પર અસર પડી છે. બાદમાં પૂર્વ પાયલટે કોર્ટમાં અપીલ કરી કે ભજ્જી અને અન્યને આદેશ કરવામાં આવે કે દર મહિને 5670 યૂએસ ડૉલર કોર્ટમાં જમા કરાવે એટલે આ રકમ તેમને મળી શકે.
6/7
ઉલ્લેખનીય છે કે હૉસલિને 13 ડિસેમ્બર 2017ના બૉમ્બે હાઈકોર્ટમાં ક્રિકેટર હરભજન પર 15 મિલિયન યૂએસ ડૉલર એટલે આશરે 97 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો કર્યો હતો. આ સાથે જ દાવાની રકમ પર 18 ટકા વ્યાજ આપવાની પણ માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે હૉસલિને 13 ડિસેમ્બર 2017ના બૉમ્બે હાઈકોર્ટમાં ક્રિકેટર હરભજન પર 15 મિલિયન યૂએસ ડૉલર એટલે આશરે 97 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો કર્યો હતો. આ સાથે જ દાવાની રકમ પર 18 ટકા વ્યાજ આપવાની પણ માંગ કરી છે.
7/7
આ નોટિસમાં ભજ્જી સહિત બે અન્યને 12 જૂન 2018ના કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે. આ સમન્સમાં કહેવામાં આવ્યું છે કે જો હરભજન અને બે અન્ય લોકોના વકીલ કોર્ટના નિર્ણયને કિનારે કરી હાજર નહી રહે તો એક તરફી ચૂકાદો સંભળાવવામાં આવી શકે છે.
આ નોટિસમાં ભજ્જી સહિત બે અન્યને 12 જૂન 2018ના કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે. આ સમન્સમાં કહેવામાં આવ્યું છે કે જો હરભજન અને બે અન્ય લોકોના વકીલ કોર્ટના નિર્ણયને કિનારે કરી હાજર નહી રહે તો એક તરફી ચૂકાદો સંભળાવવામાં આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rana sanga controversy : રાણા સાંગા પર સાંસદની ટિપ્પણીથી વિવાદ, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો વિરોધAnklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીતDeesa cracker factory blast: ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 21ના મોતDeesa cracker factory blast : ડીસામાં બ્લાસ્ટ બાદ આખું ફટાકડાનું ગોડાઉન ધ્વસ્ત , 12ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  
'સંસદમાં 2જી એપ્રિલે હાજર રહે તમામ MP', વક્ફ બિલને લઇ BJP એ જાહેર કર્યુ વ્હિપ, કોંગ્રેસે બોલાવી વિપક્ષની બેઠક
'સંસદમાં 2જી એપ્રિલે હાજર રહે તમામ MP', વક્ફ બિલને લઇ BJP એ જાહેર કર્યુ વ્હિપ, કોંગ્રેસે બોલાવી વિપક્ષની બેઠક
ભારતમાં પણ આવશે મ્યાનમાર જેવો ભયાનક ભૂકંપ ? IIT કાનપુરના વૈજ્ઞાનિકની ચેતવણીથી ડર
ભારતમાં પણ આવશે મ્યાનમાર જેવો ભયાનક ભૂકંપ ? IIT કાનપુરના વૈજ્ઞાનિકની ચેતવણીથી ડર
Banaskantha Fire: ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટમાં 18 શ્રમિકોના મોત,  મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત 
Banaskantha Fire: ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટમાં 18 શ્રમિકોના મોત,  મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત 
Embed widget