શોધખોળ કરો

બ્રાયન લારાએ ગાંગુલીને પુછ્યો 'દાદાગિરી'નો અર્થ, તો યુવરાજ સિંહે આપ્યો આવો અદભૂત જવાબ

યુવરાજ સિંહે દાદાગિરીનો અર્થ બતાવતા કહ્યું કે, તે યુવા ખેલાડીઓ પર પોતાનો રૌબ બતાવતા હતા, આને જ દાદાગિરી કહેવાય છે

નવી દિલ્હીઃ યુવા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવામાં સૌરવ ગાંગુલીનું નામ સૌથી ઉપર આવે છે. જેના કારણે ભારતીય ટીમમાં ગાંગુલીને દરેક ખેલાડી 'દાદા'ના ઉપનામથી સંબોધિત કરતા હતા. 'દાદા'ના નામથી જાણીતા થયેલા ગાંગુલીને વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ક્રિકેટર લારાએ જ્યારે પુછ્યુ કે કેમ કહે છે તમને દાદા અને શું છે આ 'દાદાગિરી'નો અર્થ, ત્યારે બધાને ચોંકાવનારો જવાબ યુવરાજ સિંહ તરફથી મળ્યો હતો. ખરેખર, 'દાદા'ના નામથી ફેમસ થયેલા પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ 'દાદાગિરી' નામથી એક લોકપ્રિય ટીવી રિયાલિટી ક્વિઝ શૉને પણ એન્કર કર્યો હતો. હવે આ જ 'દાદાગિરી'નો અર્થ લિજેન્ડ ક્રિકેટર બ્રાયન લારાએ જ્યારે સૌરવ ગાંગુલીને પુછ્યો તો યુવરાજ સિંહે સૌરવ ગાંગુલીને સોશ્યલ મીડિયા પર ટ્રૉલ કરી દીધો હતો. બ્રાયન લારાએ ગાંગુલીને પુછ્યો 'દાદાગિરી'નો અર્થ, તો યુવરાજ સિંહે આપ્યો આવો અદભૂત જવાબ બંગાળીમાં 'દાદા'નો અર્થ થાય છે, મોટો ભાઇ... 'દાદાગિરી' નામના આ શૉમાં સામાન્ય લોકોને સૌરવ ગાંગુલીને મળવાનો મોકો આપવામાં આવ્યો હતો. હવે આ શૉની એક સિઝન ટેલિવિઝન પર આવવા જઇ રહ્યો છે.
View this post on Instagram
 

Start of my first episode of dadagiri season 8..

A post shared by SOURAV GANGULY (@souravganguly) on

એટલે કે સૌરવ ગાંગુલીએ ટ્વીટર પર એક તસવીર પૉસ્ટ કરી, જેમાં લખ્યુ- આઠ સિઝનની 'દાદાગિરી'... આના પર વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ લિજેન્ડ લારાએ પુછ્યુ કે, આ 'દાદાગિરી' શું છે. ત્યારે યુવરાજ સિંહે મસ્ત જવાબ આપતા લખ્યું કે, દાદાગિરીનો અર્થ બતાવતા કહ્યું કે, તે યુવા ખેલાડીઓ પર પોતાનો રૌબ બતાવતા હતા, આને જ દાદાગિરી કહેવાય છે. બ્રાયન લારાએ ગાંગુલીને પુછ્યો 'દાદાગિરી'નો અર્થ, તો યુવરાજ સિંહે આપ્યો આવો અદભૂત જવાબ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget