શોધખોળ કરો

આ 4 ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા માટે નથી રમી એકપણ મેચ, IPLરમીને જ બની ગયા કરોડપતિ

IPLએ વિશ્વની સૌથી વધુ જોવામાં આવતી લીગ છે. આ લીગમાં રમવાનું વિશ્લના તમામ ક્રિકેટરોનું સપનું હોય છે. અહીં રોમાંચ, ઉત્સાહ અને ટેન્શન તેની ચરમસીમાએ હોય છે. આ લીગમાં રમવા માટે ક્રિકેટરોને કરોડો રૂપિયા મળે છે.

IPL 2022: IPLએ વિશ્વની સૌથી વધુ જોવામાં આવતી લીગ છે. આ લીગમાં રમવાનું વિશ્લના તમામ ક્રિકેટરોનું સપનું હોય છે. અહીં રોમાંચ, ઉત્સાહ અને ટેન્શન તેની ચરમસીમાએ હોય છે. આ લીગમાં રમવા માટે ક્રિકેટરોને કરોડો રૂપિયા મળે છે. ઘણા એવા ખેલાડીઓ છે જેમણે ટીમ ઈન્ડિયા માટે એક પણ મેચ રમી નથી, પરંતુ તે પહેલા જ તેઓ કરોડપતિ બની ગયા છે.

અર્શદીપ સિંહ

અર્શદીપ સિંહે હજુ સુધી ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું નથી, પરંતુ પંજાબ કિંગ્સે આ ખેલાડીને ચાર કરોડ રૂપિયા આપીને રિટેન કર્યો છે. જ્યારે પણ પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલને વિકેટની જરૂર પડતી ત્યારે. તે અર્શદીપ સિંહના હાથમાં બોલ પકડાવી દેતો. તેણે પોતાની ધારદાર બોલિંગથી ઘણા બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા છે. IPL 2021 સીઝનની 12 મેચમાં 18 વિકેટ લીધી. આ ઉપરાંત તે ખર્ચાણ પણ ઓછો છે.

અબ્દુલ સમદ

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે કેટલાક ચોંકાવનારા નિર્ણયો લીધા છે. હૈદરાબાદની ટીમે ડેવિડ વોર્નર અને ભુવનેશ્વર કુમાર જેવા દિગ્ગજ ખેલાડીઓ છોડીને અબ્દુલ સમદને રિટન કર્યો હતો. IPL 2021માં, સમદને હૈદરાબાદે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ હવે ટીમ તેને 4 કરોડ રૂપિયા આપશે. અબ્દુલ સમદ IPLમાં રમનાર જમ્મુ-કાશ્મીરનો ચોથો ક્રિકેટર છે. તે તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તેણે IPLની 23 મેચમાં 223 રન બનાવ્યા છે.

યશસ્વી જયસ્વાલ

રાજસ્થાન તરફથી રમતા યશસ્વી જયસ્વાલ તેની તોફાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. રાજસ્થાન રોયલ્સે તેને ચાર કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. તેણે IPLમાં 13 મેચમાં 289 રન બનાવ્યા છે. તે ખૂબ જ આક્રમક બેટ્સમેન છે. લિસ્ટ A ક્રિકેટમાં બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે છે.

ઉમરાન મલિક

ઉમરાન મલિકે પોતાની ધારદાર બોલિંગના દમ પર આખી દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું છે. તેને આઈપીએલ 2021માં સ્પીડ સ્ટારનો ખિતાબ મળ્યો હતો. તે IPL ઈતિહાસનો સૌથી ઝડપી બોલર છે. સનરાઇઝર્સ હૈદરાબાદે તેને ચાર કરોડ રૂપિયા આપીને રિટેન કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Advertisement

વિડિઓઝ

SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
Embed widget