શોધખોળ કરો

આ તારીખ સુધી એશિયા કપની ટીમમાં બદલાવ કરી શકે છે તમામ ટીમો, જાણો તેને લઈ શું છે નિયમ

2025નો એશિયા કપ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી અબુ ધાબી અને દુબઈમાં રમાશે. આ વખતે આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે.

2025નો એશિયા કપ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી અબુ ધાબી અને દુબઈમાં રમાશે. આ વખતે આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લેશે, જેને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન સહિત છ દેશોએ 2025ના એશિયા કપ માટે પોતપોતાની ટીમોની જાહેરાત કરી છે. અહીં જાણો એશિયા કપની ટીમમાં ફેરફાર અંગેના નિયમો શું છે.

આ તારીખ સુધી બધી ટીમો કોઈપણ પરવાનગી વગર ટીમમાં ફેરફાર કરી શકે છે

તમને જણાવી દઈએ કે 30 ઓગસ્ટ સુધી બધી ટીમો કોઈપણ પરવાનગી વિના પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે. જરૂરી નથી કે આ ફેરફાર ફક્ત ત્યારે જ થાય જ્યારે ખેલાડી ઘાયલ થાય.  બધી ટીમો કોઈ ખાસ કારણ વિના પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે. જો કે, આ પછી જો કોઈ દેશે પોતાની ટીમમાં ફેરફાર કરવા પડે તો તેણે ACC પાસેથી પરવાનગી લેવી પડશે.

આ બે દેશોએ પોતાની ટીમની જાહેરાત કરી નથી

અત્યાર સુધીમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, હોંગકોંગ અને ઓમાન 2025ના એશિયા કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી ચૂક્યા છે. શ્રીલંકા અને યુએઈએ હજુ સુધી પોતાની ટીમની જાહેરાત કરી નથી. આ બંને દેશોએ પણ 30 ઓગસ્ટ પહેલા પોતાની ટીમની જાહેરાત કરવી પડશે. આવી સ્થિતિમાં, બંને દેશો ગમે ત્યારે પોતાની ટીમની જાહેરાત કરી શકે છે.

14 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન મેચ

2025 એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થશે. સૌ પ્રથમ બંને ટીમો લીગ સ્ટેજમાં ટકરાશે. રસપ્રદ વાત એ છે કે આ વખતે ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં 3 વખત ટકરાઈ શકે છે. લીગ સ્ટેજ પછી સુપર-4 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થશે. આ પછી જો બંને દેશો ટુર્નામેન્ટના ફાઇનલમાં પ્રવેશ કરે છે તો બંને ત્રીજી વખત ટકરાશે. આ રીતે 2025 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 વખત મેચ થઈ શકે છે.

એશિયા કપ 2025ની આ સિઝનમાં કુલ 19 મુકાબલા રમાશે.  જેમાં 8 ટીમો ભાગ લેશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે બીજા ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને સ્થાન આપવામાં આવ્યું છે. આ સિઝનની તમામ મેચ યુએઈમાં બે સ્થળો એટલે કે અબુધાબી અને દુબઈમાં રમાશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget