શોધખોળ કરો

IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા

Chennai Test: ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના 6 બેટ્સમેન 144 રન સુધીમાં પેવેલિયન પરત ફર્યા હતા, પરંતુ ત્યારબાદ રવિ અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ દાવ સંભાળ્યો.

Ravi Ashwin & Ravindra Jadeja Partnership: ચેન્નાઈ ટેસ્ટના પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના 6 બેટ્સમેન 144 રન સુધીમાં પેવેલિયન પરત ફર્યા હતા, પરંતુ ત્યારબાદ રવિ અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ દાવ સંભાળ્યો. પ્રથમ દિવસનો રમત સમાપ્ત થતાં સુધીમાં ભારતીય ટીમનો સ્કોર 6 વિકેટે 339 રન છે. રવિ અશ્વિન 112 બોલમાં 102 રન બનાવીને રમી રહ્યા છે. તેમણે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે રવીન્દ્ર જાડેજા 117 બોલમાં 86 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા.

રવિ અશ્વિન અને રવીન્દ્ર જાડેજા વચ્ચે રેકોર્ડ ભાગીદારી...

રવિ અશ્વિન અને રવીન્દ્ર જાડેજા વચ્ચે સાતમી વિકેટ માટે 195 રનની ભાગીદારી થઈ ચૂકી છે. આ પહેલા કરુણ નાયર અને રવીન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ સામે 2016માં સાતમી વિકેટ માટે રેકોર્ડ 138 રન જોડ્યા હતા. જ્યારે બાંગ્લાદેશ સામે ભારતીય બેટ્સમેનોની શ્રેષ્ઠ ભાગીદારી જોઈએ તો આ પહેલા આ રેકોર્ડ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર અને ઝહીર ખાનના નામે નોંધાયેલો હતો. સચિન તેંડુલકર અને ઝહીર ખાને વર્ષ 2004માં 10મી વિકેટ માટે 133 રન જોડ્યા હતા. તે મેચમાં સચિન તેંડુલકરે પોતાનો કારકિર્દીનો શ્રેષ્ઠ 248 રનનો સ્કોર બનાવ્યો હતો.

જો કે, હવે રવિ અશ્વિન અને રવીન્દ્ર જાડેજાએ સચિન તેંડુલકર અને ઝહીર ખાનને પાછળ છોડી દીધા છે. બંને ખેલાડીઓ વચ્ચે સાતમી વિકેટ માટે રેકોર્ડ 195 રનની ભાગીદારી થઈ ચૂકી છે. ભારતીય ચાહકોને આશા હશે કે રવિ અશ્વિન અને રવીન્દ્ર જાડેજા બીજા દિવસે વધુમાં વધુ રન જોડશે. જોકે, એ જોવું રસપ્રદ રહેશે કે રવિ અશ્વિન અને રવીન્દ્ર જાડેજા બીજા દિવસે કેટલા રન જોડી શકે છે? જણાવી દઈએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ ચેન્નાઈમાં રમાઈ રહી છે. જ્યારે આ પછી બંને ટીમો 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં આમને સામને થશે.

નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયાએ 14 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. રોહિત 19 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. તેણે 8 બોલનો સામનો કર્યો. વિરાટ કોહલી 6 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. જોકે આ પછી રિષભ પંતે કેટલાક રન ઉમેર્યા હતા. તેણે 52 બોલમાં 39 રન બનાવ્યા હતા. પંતની ઇનિંગ્સમાં 6 ચોગ્ગા સામેલ હતા. કેએલ રાહુલ 16 રન બનાવીને આઉટ થયો હતો.

આ પણ વાંચોઃ

IND vs BAN 1st Test: અશ્વિનની સદી, જાડેજાએ પણ બતાવ્યો પોતાનો રંગ, પહેલા દિવસે ટેસ્ટમાં ભારતનો દબદબો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
પગાર 15 કરોડથી વધુ, પરંતુ પ્રદર્શન 'ઝીરો'.... IPL 2026 માં ફ્લોપ રહ્યા આ 5 સ્ટાર્સ; જાણીલો નામ
પગાર 15 કરોડથી વધુ, પરંતુ પ્રદર્શન 'ઝીરો'.... IPL 2026 માં ફ્લોપ રહ્યા આ 5 સ્ટાર્સ; જાણીલો નામ
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો કોને મળી તક અને કોનું પત્તું કટ થયું?
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો કોને મળી તક અને કોનું પત્તું કટ થયું?
IPL 2026: કેએલ રાહુલે IPL માં રચ્યો ઈતિહાસ, રોહિત-વિરાટને પાછળ છોડી બનાવ્યો અનોખો કીર્તિમાન
IPL 2026: કેએલ રાહુલે IPL માં રચ્યો ઈતિહાસ, રોહિત-વિરાટને પાછળ છોડી બનાવ્યો અનોખો કીર્તિમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
Embed widget