શોધખોળ કરો

IND vs PAK, Asia Cup 2022: પાકિસ્તાનની પ્રથમ વિકેટ પડતાં પાકિસ્તાનની ફેન થઈ ગઈ નિરાશ, વાયરલ થયું રિએક્શન

IND vs PAK: એશિયા કપમાં આજે ભારત-પાકિસ્તાનનો હાઈવોલ્ટેજ મુકાબલો રમાઈ રહ્યો છે.

IND vs PAK, Asia Cup 2022: એશિયા કપમાં આજે ભારત-પાકિસ્તાનનો હાઈવોલ્ટેજ મુકાબલો રમાઈ રહ્યો છે. મેચમાં ટોસ જીતીને ભારતે પ્રથમ ફિલ્ડિંગ લીધી છે. 10 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 68 રન છે. પાકિસ્તાને પ્રથમ વિકેટ 15 રનના સ્કોરે બાબર આઝમના રૂપમાં ગુમાવી હતી. બાબરને ભુવનેશ્વર કુમારે આઉટ કર્યો હતો. બાબાર આઉટ થતાં જ પાકિસ્તાન ફેંસ નિરાશ થઈ ગયા હતા. પાકિસ્તાની ફેંસનું રિએક્શન વાયરલ થયું છે. 

ભારતની પ્લેઈંગ 11

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવનઃ

બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, ફખર ઝમાન, ઈફ્તીખાર અહેમદ, ખુશદીલ શાહ, અસિફ અલી, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, નસીમ શાહ, હરીસ રૌફ, શાહનવાઝ દહાની.

ભારત-પાકિસ્તાન મેચની આ TV એડ રહી છે સુપરહિટ, આ એડે મચાવી હતી ધૂમ

ભારત અને પાકિસ્તાન (Ind vs Pak) વચ્ચેની ક્રિકેટ મેચ આપણા દેશમાં તહેવારથી ઓછી માનવામાં આવતી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં, આવા પ્રસંગો બહુ ઓછા આવ્યા છે, જ્યારે ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન (ભારત વિ પાકિસ્તાન) ક્રિકેટના મેદાન પર એકબીજા સાથે ટકરાયા હોય. આજે એશિયા કપ 2022 ની T20 ઈન્ટરનેશનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે, તે પહેલા અમે તમને તે ટીવી જાહેરાતો વિશે જણાવી રહ્યા છીએ, જે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ સાથે સંબંધિત છે.

 મોકા મોકા

ક્રિકેટ વર્લ્ડ કપ 2015 દરમિયાન, સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા મોકા-મોકા એડ બનાવવામાં આવી હતી. આ ટીવી જાહેરાતમાં ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી સ્પર્ધા બતાવવામાં આવી છે. આ ટીવી જાહેરાતે ભારે ધૂમ મચાવી હતી અને આજે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન આ જાહેરાત લોકોના મગજમાં આવે છે. આ જાહેરાતનો સાર એ છે કે પાકિસ્તાન ક્યારેય ભારત સામે ODI વર્લ્ડ કપમાં જીત્યું નથી.

આ ટીવી એડ પર વિવાદ થયો હતો

વર્ષ 2019 માં, ક્રિકેટના વર્લ્ડ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વિશે એક ટીવી જાહેરાત પ્રસારિત કરવામાં આવી હતી. આ જાહેરાતમાં ભારતને પાકિસ્તાનનો પિતા ગણાવવાનો હેતુ દર્શાવવામાં આવ્યો હતો. હકીકતમાં, 2019 ક્રિકેટ વર્લ્ડ કપમાં ફાધર્સ ડે પર ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જો કે આ ટીવી એડ બાદ સોશિયલ મીડિયા પર ઘણો હંગામો થયો હતો.

મોસે યે મોહ ના છૂટે

ICC ક્રિકેટ ચેમ્પિયનશિપ 2017 દરમિયાન, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વિશે એક ટીવી જાહેરાત સામે આવી. આ જાહેરખબરમાં એક અમીર વ્યક્તિ દુનિયાના તમામ લગાવ છોડીને સંન્યાસી બનવાનું વિચારે છે, પરંતુ ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચના સમાચાર મળતાં જ તેણે સાધુ બનવાનો વિચાર છોડી દીધો. આ ટીવી જાહેરાત #SabseBadaMoh હેઠળ રિલીઝ કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે': ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું 'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  ભાજપમાં કોંગ્રેસીઓનો ઉભરો!Hu to Bolish |  હું તો બોલીશ |  કેમ ડૂબે છે શહેર?Patan News | પાટણ શહેર અને જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, નીચાણવાળા વિસ્તાર થયા જળબંબાકારGujarat Rains | આણંદ શહેર-જિલ્લામાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે': ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું 'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં શૌચાલયમાં કેવી રીતે જાય છે, ગુરુત્વાકર્ષણ વિના કેવી રીતે ફ્રેશ થાય છે?
Jagannath Mandir: જગન્નાથ મંદિરની તિજોરી 46 વર્ષ પછી કેમ ખોલવામાં આવી, જાણો શું-શું નીકળ્યું?
Jagannath Mandir: જગન્નાથ મંદિરની તિજોરી 46 વર્ષ પછી કેમ ખોલવામાં આવી, જાણો શું-શું નીકળ્યું?
માનવતાના ધોરણે આ મુસ્લિમ દેશને ભારતે કરી મોટી મદદ, 2500000 ડોલરનો પ્રથમ હપ્તો આપ્યો
માનવતાના ધોરણે આ મુસ્લિમ દેશને ભારતે કરી મોટી મદદ, 2500000 ડોલરનો પ્રથમ હપ્તો આપ્યો
વિદેશમાં નગ્ન પાર્ટીમાં પહોંચી ભારતીય અભિનેત્રી, 20 મિનિટમાં જ ભાગી, કહ્યું - હું કોઈના પ્રાઈવેટ પાર્ટ.....
વિદેશમાં નગ્ન પાર્ટીમાં પહોંચી ભારતીય અભિનેત્રી, 20 મિનિટમાં જ ભાગી, કહ્યું - હું કોઈના પ્રાઈવેટ પાર્ટ.....
RBI: આરબીઆઈએ છેતરપિંડીના નિયમોમાં કર્યો ફેરફાર, બેંકો અને એનબીએફસીએ નવા નિયમો....
RBI: આરબીઆઈએ છેતરપિંડીના નિયમોમાં કર્યો ફેરફાર, બેંકો અને એનબીએફસીએ નવા નિયમો....
Embed widget