શોધખોળ કરો

Big Bash Leagueમાં વિદેશ ખેલાડીઓની પસંગી માટે ડ્રાફ્ટ સિસ્ટમ લાગુ થશે, જાણો વિશેષતા અને નિયમો

ઓસ્ટ્રેલિયામાં રમાતી બિગ બેશ લીગમાં હવે વિદેશી ખેલાડીઓની પસંદગી ડ્રાફ્ટ સિસ્ટમથી કરવામાં આવશે.

BBL Draft System: ઓસ્ટ્રેલિયામાં રમાતી બિગ બેશ લીગમાં હવે વિદેશી ખેલાડીઓની પસંદગી ડ્રાફ્ટ સિસ્ટમથી કરવામાં આવશે. આ ડ્રાફ્ટ સિસ્ટમ આગામી સીઝનથી લાગુ થશે. આ ડ્રાફ્ટ સિસ્ટમ હેઠળ તમામ ટીમોએ ઓછામાં ઓછા 2 ખેલાડીઓ પસંદ કરવાના રહેશે, જ્યારે વધુમાં વધુ 3 ખેલાડીઓની પસંદગી કરી શકાશે. એવું માનવામાં આવે છે કે આ ડ્રાફ્ટ સિસ્ટમ માટે નોમિનેશન આગામી થોડા જ મહિનામાં શરૂ થશે.

પ્લેટિનમ સહિત 4 કેટેગરી હશેઃ
ખેલાડીઓની પસંદગી માટેની આ ડ્રાફ્ટ સિસ્ટમમાં 4 કેટેગરી હશે. પ્લેટિનમ, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ 4 કેટેગરી હશે. વિવિધ કેટેગરીમાં આવતા ખેલાડીઓની કિંમત અલગ-અલગ હશે. પ્લેટિનમ કેટેગરીમાં આવતા ખેલાડીઓની કિંમત સૌથી વધુ હશે. મહત્વનું છે કે લોટરી દ્વારા ડ્રાફ્ટ ઓર્ડર નક્કી કરવામાં આવશે. જ્યારે આ સિવાય તમામ ટીમો પાસે ખેલાડીઓને રીટેન કરવાનો (જાળવી રાખવાનો) વિકલ્પ હશે.

પ્લેટિનમ કેટેગરીના ખેલાડીઓને પ્રથમ રાઉન્ડમાંઃ
પ્રથમ રાઉન્ડમાં પ્લેટિનમ કેટેગરીમાં સામેલ ખેલાડીઓ હશે. તમામ બિગ બેશ ટીમોને ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 3 વિદેશી ખેલાડીઓ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય આ લીગમાં રમતી તમામ ટીમો વધુમાં વધુ 18 ખેલાડીઓની ટીમ બનાવી શકે છે. જેમાં 2-3 વિદેશી ખેલાડીઓ હશે, જ્યારે બાકીના સ્થાનિક ખેલાડીઓ હશે.

આ પણ વાંચોઃ

Breaking News LIVE: મને કોઈ અટેક નહોતો આવ્યો, મારું અપહરણ થયું હતુંઃ નીતિન દેશમુખ

Delhi News: આસામના CMની પત્નીએ મનીષ સિસોદીયા વિરુદ્ધ કર્યો માનહાનિનો કેસ, 100 કરોડ રૂપિયાનું વળતર માંગ્યુ

PM Modi Germany Visit: G7 સંમેલનમાં ભાગ લેવા PM મોદી જશે જર્મની, જાણો પરત ફરતી વખતે કેમ જશે UAE

વિજય માલ્યાએ ક્રિસ ગેલ સાથે ફોટો શેર કર્યો, સોશિયલ મીડિયા યુઝર્સે કર્યા ટ્રોલ

Ranji Trophy 2022 final: પ્રથમ દિવસના અંતે મુંબઇએ પાંચ વિકેટ ગુમાવી ફટકાર્યા 248 રન, જયસ્વાલના 78 રન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
Embed widget