શોધખોળ કરો

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે કે નહીં? જય શાહે આપ્યો જવાબ

IND vs PAK: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન જશે કે નહીં, BCCIના સચિવ જય શાહે આ સવાલનો જવાબ આપી દીધો છે.

Champions Trophy 2025 IND VS PAK: ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. પરંતુ ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાના મૂડમાં નથી. આ અંગે અત્યાર સુધી ઘણા પ્રકારના સમાચાર સામે આવ્યા છે. પરંતુ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે પ્રતિક્રિયા આપી છે. જય શાહે જણાવ્યું કે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જશે કે નહીં. જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય તો ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડેલ હેઠળ યોજાઈ શકે છે.

BCCIના સચિવ જય શાહે તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી પર પ્રતિક્રિયા આપી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ તેમણે કહ્યું, "હાલમાં કોઈ પ્રકારનું સ્ટેન્ડ લેવામાં આવ્યું નથી. પરંતુ જ્યારે સમય આવશે ત્યારે નક્કી કરી લેવામાં આવશે." ટીમ ઈન્ડિયાની ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાની શક્યતા ઓછી છે. ભારતીય ટીમ એશિયા કપ માટે પણ પાકિસ્તાન ગઈ નહોતી. તેણે તેના બધા મેચ શ્રીલંકામાં રમ્યા હતા. ગત વખતે એશિયા કપનું આયોજન હાઈબ્રિડ મોડેલ હેઠળ થયું હતું.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ સીરીઝ રમાવાની છે. ત્યારબાદ T20 સીરીઝનું આયોજન થશે. જય શાહે આ સીરીઝ વિશે કહ્યું કે અમારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સીરીઝ હશે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિને કારણે સીરીઝ પર અસર નહીં પડે. ત્યાં સરકાર બની ચૂકી છે.

જણાવી દઈએ કે ભારત બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ 19 સપ્ટેમ્બર અને બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી રમાશે. ત્યારબાદ ત્રણ મેચની T20 સીરીઝ યોજાશે. તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબર, બીજી મેચ 9 ઓક્ટોબર અને ત્રીજી મેચ 12 ઓક્ટોબરે રમાશે. મહત્વપૂર્ણ વાત એ છે કે T20 સીરીઝની પ્રથમ મેચનું સ્થળ બદલાઈ ગયું છે. પહેલા આ મુકાબલો ધર્મશાલામાં રમાવાનો હતો. પરંતુ હવે તે ગ્વાલિયરમાં યોજાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાતી T20 શ્રેણીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ જાન્યુઆરી 2025માં ભારતની મુલાકાતે આવશે. અહીં તેણે પાંચ ટી20 અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમવાની છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચ 22 જાન્યુઆરીએ અને બીજી 25 જાન્યુઆરીએ રમાશે. પ્રથમ મેચ ચેન્નાઈમાં અને બીજી મેચ કોલકાતામાં રમાવાની છે. પરંતુ હવે બંનેની જગ્યા બદલી દેવામાં આવી છે. હવે પ્રથમ મેચ કોલકાતામાં અને બીજી મેચ ચેન્નાઈમાં રમાશે.

આ પણ વાંચોઃ 38 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર આવું થયું, આ વર્ષે વનડેમાં કોઈ ભારતીય સદી ફટકારી શક્યો નહીં

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
ગરીબ કલ્યાણથી લઇને લખપતિ દીદી સુધી, અમિત શાહે રજૂ કર્યું મોદી સરકાર 3.0ના 100 દિવસનું રિપોર્ડ કાર્ડ
ગરીબ કલ્યાણથી લઇને લખપતિ દીદી સુધી, અમિત શાહે રજૂ કર્યું મોદી સરકાર 3.0ના 100 દિવસનું રિપોર્ડ કાર્ડ
PM Modi Birthday: PM મોદી આ રીતે ઉજવશે પોતાનો જન્મદિવસ, આ રાજ્યની મહિલાઓને દર વર્ષે મળશે 10,000 રૂપિયા
PM Modi Birthday: PM મોદી આ રીતે ઉજવશે પોતાનો જન્મદિવસ, આ રાજ્યની મહિલાઓને દર વર્ષે મળશે 10,000 રૂપિયા
PM Modi Birthday: મુખ્યમંત્રીએ રાજભવનમાં PM મોદીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા, ગિફ્ટમાં આપ્યું પુસ્તક
PM Modi Birthday: મુખ્યમંત્રીએ રાજભવનમાં PM મોદીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા, ગિફ્ટમાં આપ્યું પુસ્તક
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
Embed widget