શોધખોળ કરો

કોરોના ઇફેક્ટઃ મહારાષ્ટ્ર સરકાર પોતાના રાજ્યમાં ટાળી શકે છે IPLની મેચ

બીસીસીઆઇ ભલે પોતાની આ પ્રતિષ્ઠિત ટી-20 લીગ ટુનામેન્ટ કાર્યક્રમ ટાળવાના મૂડમાં નથી પરંતુ રાજ્ય સરકારો તેને ટાળવાને લઇને ગંભીરતાથી વિચાર કરી રહી છે.

મુંબઇઃ ચીન બાદ આખી દુનિયામાં કહેર વર્તાવી રહેલો કોરોના વાયરસના 60 દર્દીઓ ભારતમાં મળ્યા છે. આ જીવલેણ વાયરસની અસર અનેક સ્પોર્ટ્સ ટુનામેન્ટ પર પણ પડી શકે છે. દેશની સૌથી મોટી ક્રિકેટ ટી-20 લીગ આઇપીએલની મુંબઇમાં યોજાનારી મેચ પર ખતરો મંડરાઇ રહ્યો છે. બીસીસીઆઇ ભલે પોતાની આ પ્રતિષ્ઠિત ટી-20 લીગ ટુનામેન્ટ કાર્યક્રમ ટાળવાના મૂડમાં નથી પરંતુ રાજ્ય સરકારો તેને ટાળવાને  લઇને ગંભીરતાથી વિચાર કરી રહી છે. મહારાષ્ટ્ર સરકારે આજે પોતાની કેબિનેટ બેઠકમાં આઇપીએલની મેચને પોતાના રાજ્યમાં સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે 29 માર્ચે આઇપીએલની શરૂઆત મુંબઇના વાનખેડે સ્ટેડિયમથી થવાની છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના પાંચ કેસ સામે આવ્યા બાદ સરકારે આ લીગનું આયોજન પર વિચાર કરવાનો નિર્ણય લીધો છે. આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં શેડ્યૂલ આઇપીએલ મેચોને સ્થગિત કરવા પર ચર્ચા કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં આઇપીએલની મુખ્ય ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સની સાત મેચ મુંબઇમાં રમાનારી હતી. તે સિવાય ટુનામેન્ટની ફાઇનલ મેચ પણ મુંબઇમાં રમાવાની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ
વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
Embed widget