શોધખોળ કરો

આફ્રિદીએ 20 હજાર ડૉલરમાં ખરીદ્યુ આ સ્ટાર બેટ્સમેનનું બેટ, કોરોનામાં મદદ માટે વપરાશે રૂપિયા

બાંગ્લાદેશમાં કોરોના સામેની લડાઇમાં મદદ કરવા માટે મુશ્ફિકૂર રહીમે જે બેટ હરાજી માટે આપ્યુ હતુ, તે બેટને હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ ખરીદી લીધુ છે. આ રકમનો ઉપયોગ હવે કોરોનામાં મદદ માટે કરવામાં આવશે

નવી દિલ્હીઃ કોરોના વાયરસની સામે જંગ લડવા માટે દરેક વ્યક્તિ પોતાની રીતે યોગદાન આપી રહ્યો છે. ક્રિકેટરો પણ આવા સમયે આગળ આવ્યા છે. બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન મુશ્ફિકૂર રહીમ ગયા મહિને પોતાનુ બેટ હરાજી માટે આપ્યુ હતુ, જેથી કોરોના સામેની લડાઇમાં મદદ કરી શકે છે. બાંગ્લાદેશમાં કોરોના સામેની લડાઇમાં મદદ કરવા માટે મુશ્ફિકૂર રહીમે જે બેટ હરાજી માટે આપ્યુ હતુ, તે બેટને હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ ખરીદી લીધુ છે. આ રકમનો ઉપયોગ હવે કોરોનામાં મદદ માટે કરવામાં આવશે. આફ્રિદીએ પોતાના ફાઉન્ડેશન તરફથી આ બેટને 20 હજાર ડૉલરમાં ખરીદી લીધુ છે. ઇએસપીએન ક્રિકઇન્ફોએ મુશ્ફિકૂર રહીમના હવાલાથી લખ્યું- શાહિદ આફ્રિદીએ પોતાના ફાઉન્ડેશન તરફથી મારુ બેટ ખરીદ્યું છે, હું સન્માનિત અનુભવી રહ્યો છે કે તેમના જેવો માણસ અમારા આ અભિયાનમાં સામેલ થયો છે.
ગયા મહિને જ બાંગ્લાદેશી ક્રિકેટરે જાહેર કર્યુ હતું કે હું હરાજીમા મારુ બેટ આપીશ, આ બેટ ખાસ છે કે કેમકે તને 2013માં શ્રીલંકા વિરુદ્ધ ડબલ સદી ફટકારી હતી. આફ્રિદીએ 20 હજાર ડૉલરમાં ખરીદ્યુ આ સ્ટાર બેટ્સમેનનું બેટ, કોરોનામાં મદદ માટે વપરાશે રૂપિયા આફ્રિદીએ મુશ્ફિકૂર રહીમની પ્રસંશા કરતાં કહ્યું- તમે બહુજ મહાન કામ કરો છો, માત્ર અસલી હીરો જ આવુ કામ કરે છે, આપણે બધા એક મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યાં છીએ, અને બધાને એકબીજાની મદદ કરવી જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 
IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 
ZIM vs BAN: ઝિમ્બાબ્વેનો વધુ એક ધમાકો, બાંગ્લાદેશને 13 રને હરાવીને સીરીઝ જીતી 
ZIM vs BAN: ઝિમ્બાબ્વેનો વધુ એક ધમાકો, બાંગ્લાદેશને 13 રને હરાવીને સીરીઝ જીતી 
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
Embed widget