શોધખોળ કરો

ભારતીય ટીમમાં પ્રથમ વખત સ્થાન મળતા વિકેટકીપર બેટ્સમેન થયો ભાવુક, સોશિયલ મીડિયા પર કહી મોટી વાત 

યુવા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલની પણ ઈંગ્લેન્ડ સામેની આગામી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચો માટે પસંદગી કરવામાં આવી છે. આ અંગે તેમણે મોટી પ્રતિક્રિયા આપી છે.

યુવા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલની પણ ઈંગ્લેન્ડ સામેની આગામી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચો માટે પસંદગી કરવામાં આવી છે. આ અંગે તેમણે મોટી પ્રતિક્રિયા આપી છે. ધ્રુવ જુરેલે તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી અને કહ્યું કે આ ક્ષણે તેની આંખોમાંથી ખુશીના આંસુ આવી રહ્યા છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. પ્રથમ બે મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક ખેલાડીઓ સિવાય, તે લગભગ એ જ ટીમ છે જેણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં ભાગ લીધો હતો.

જો કે આ ટીમમાં બે નહીં પરંતુ ત્રણ વિકેટકીપરની પસંદગી કરવામાં આવી છે. કેએલ રાહુલ અને કેએસ ભરત સિવાય ધ્રુવ જુરેલને પણ વિકેટકીપર તરીકે ટીમમાં જગ્યા મળી છે. ધ્રુવ જુરેલ યુપી માટે સ્થાનિક ક્રિકેટ રમે છે અને IPLમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ છે. જુરેલે આઈપીએલમાં પોતાના પ્રદર્શનથી ઘણો પ્રભાવિત કર્યો હતો. તેણે ઘણી મેચોમાં શાનદાર ઇનિંગ્સ રમી હતી.

આ સિવાય તે અંડર-19 લેવલ પર ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન પણ રહી ચૂક્યો છે. આ જ કારણ છે કે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે મેચ માટે જ્યુરેલને વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટીમમાં પસંદગી થયા બાદ ધ્રુવ જુરેલ ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી અને કહ્યું, મારી આંખોમાંથી ખુશીના આંસુ નિકળી રહ્યા છે.   તમને જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સના કોચ કુમાર સંગાકારાએ પણ ભારતીય ટીમમાં ધ્રુવ જુરેલની પસંદગી પર ખુશી વ્યક્ત કરી છે. તેણે ધ્રુવ જુરેલની કામ કરવાની રીતની પ્રશંસા કરી અને કહ્યું કે જુરેલની ખરી કસોટી હવે આવશે.  

ભારત Vs ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી શેડ્યૂલ

પ્રથમ ટેસ્ટ: 25-29 જાન્યુઆરી, હૈદરાબાદ
બીજી ટેસ્ટ: 2-6 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ
ત્રીજી ટેસ્ટ: 15-19 ફેબ્રુઆરી, રાજકોટ
ચોથી ટેસ્ટ: 23-27 ફેબ્રુઆરી, રાંચી
પાંચમી ટેસ્ટ: 7-11 માર્ચ, ધર્મશાલા


ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતની ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અને અશ્વિન , રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), અવેશ ખાન.  

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Embed widget