શોધખોળ કરો

શાર્દુલ ઠાકુર અચાનક બની ગયો કેપ્ટન, અજિંક્ય રહાણે અને પુજારાને ન મળ્યું સ્થાન

BCCI એ દુલીપ ટ્રોફીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ પછી ટીમોના કેપ્ટનના નામની જાહેરાત પણ શરૂ થઈ ગઈ છે.

Duleep Trophy 2026: BCCI એ દુલીપ ટ્રોફીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ પછી ટીમોના કેપ્ટનના નામની જાહેરાત પણ શરૂ થઈ ગઈ છે. આ વખતે પણ જૂના ફોર્મેટની જેમ ચાર ઝોનની ટીમો તેમાં ભાગ લેશે. હવે નવીનતમ ઘટનાક્રમ મુજબ, પશ્ચિમ ઝોનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. શાર્દુલ ઠાકુરને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને ટીમમાં સ્થાન મળ્યું નથી. આના મોટા સંકેતો છે, જે સમજવા જોઈએ.

શ્રેયસ અને જયસ્વાલ શાર્દુલની કેપ્ટનશીપમાં રમશે 

દુલીપ ટ્રોફી માટે પશ્ચિમ ઝોનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટીમની કમાન શાર્દુલ ઠાકુરને સોંપવામાં આવી છે. શ્રેયસ ઐયર અને યશસ્વી જયસ્વાલ શાર્દુલ ઠાકુરની કેપ્ટનશીપમાં રમતા જોવા મળશે. આ ઉપરાંત, સરફરાઝ ખાન, રૂતુરાજ ગાયકવાડ અને તુષાર દેશપાંડેને પણ ટીમમાં રાખવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ ટીમ માટે સતત રમી રહેલા અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારા આ વખતે ટીમમાં જોવા નથી મળી રહ્યા. આનાથી ખબર પડે છે કે દુલીપ ટ્રોફીના દરવાજા હવે તેમના માટે બંધ થઈ ગયા છે. જો આવનારા સમયમાં આ બંનેનો સમાવેશ થાય છે તો વાત અલગ છે.

ટુર્નામેન્ટ 28 ઓગસ્ટથી શરૂ થશે 

આ વખતે દુલીપ ટ્રોફીમાં પહેલી મેચ 28 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. આમાં નોર્થ ઝોન અને ઈસ્ટ ઝોન વચ્ચે મેચ રમાશે. પહેલા દિવસે બે મેચ રમાશે. આ ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ 11 સપ્ટેમ્બરે રમાશે. આ દરમિયાન, બધી ટીમો એકબીજા સાથે ટકરાતી જોવા મળશે. આ વખતે પણ આ ટુર્નામેન્ટ ટેસ્ટ ફોર્મેટ પર રમાશે.

તિલક વર્મા સાઉથ ઝોનના કેપ્ટન બન્યા છે

અગાઉ સાઉથ ઝોનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. તેની કેપ્ટનશીપ તિલક વર્માને સોંપવામાં આવી છે. આ ટીમમાં ઘણા મોટા ખેલાડીઓ પણ છે, જેઓ થોડા દિવસો પહેલા સુધી IPL રમી રહ્યા હતા અને આગામી સમયમાં ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી માટે પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ભારત તરફથી રમવાની ટિકિટ મળવાની તક મળશે.

સાઉથ ઝોનની ટીમઃ તિલક વર્મા (કેપ્ટન), મોહમ્મદ અઝહરુદ્દીન (વાઈસ-કેપ્ટન, વિકેટકીપર), તન્મય અગ્રવાલ, દેવદત્ત પડિકલ, મોહિત કાલે, સલમાન નિઝાર, એન જગદીસન (વિકેટકીપર), ટી વિજય, આર સાઈ કિશોર, તનય ત્યાગરાજન, વિશાક વિજયકુમાર, એમ ડી નિધિશ, રિકી ભુઈ, બાસિલ એનપી. ગુરજાપનીત સિંહ, સ્નેહલ કૌથંકર.

વેસ્ટ ઝોન ટીમઃ શાર્દુલ ઠાકુર (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, સરફરાઝ ખાન, રૂતુરાજ ગાયકવાડ, તુષાર દેશપાંડે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
Advertisement

વિડિઓઝ

Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીને દાદાના આશીર્વાદ
Hun To Bolish : હું તો બોલીશ : રોડનું રિ-કાર્પેટિંગ કે મેકઅપ ?
Hun To Bolish : હું તો બોલીશ : 'પટ્ટા' કોણ કોના ઉતારશે ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો
ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો
શું તમને પણ જમ્યા પછી તરત જ ફળ ખાવાની ટેવ છે? જાણો તેના નુકસાન
શું તમને પણ જમ્યા પછી તરત જ ફળ ખાવાની ટેવ છે? જાણો તેના નુકસાન
SIRમાં નામ હટી જવાથી શું નાગરિકતા પર ઉઠશે સવાલ? દૂર કરો તમામ મૂંઝવણ
SIRમાં નામ હટી જવાથી શું નાગરિકતા પર ઉઠશે સવાલ? દૂર કરો તમામ મૂંઝવણ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
‘કોણ જાણે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય...’ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
Embed widget