શોધખોળ કરો

સચિન તેંડુલકરની વિકેટ લેવા પર આ બોલરને મળી હતી મારી નાખવાની ધમકી, ખુદ કર્યો ખુલાસો

બ્રેસનને કહ્યું, એ ટેસ્ટ સીરીઝમાં રિવ્યૂ ન હતું, કારણ કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ત્યારે તેની વિરૂદ્ધ હતું.

નવી દિલ્હીઃ કોરોના મહામારીની વચ્ચે અઢી મહિનાથી ક્રિકેટ પર બ્રેક લાગી છે ત્યારે ઇંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર ટિમ બ્રેસનને ફેન્સ સાથે વાતચીત કરતાં મોટો ખુલાસો કર્યો છે. બ્રેસનને યાર્કશાર ક્રિકેટ કવર્સ ઓફ પોડકાસ્ટ પર ખુલાસો કર્યો છે કે 2011માં ટેસ્ટ મેચમાં સચિન તેંડુલકરને એલબીડબલ્યૂ આઉટ કર્યા બાદ તેને અને અમ્પાયર રોડ ટકરને મારી નાખવાની ધમકી મળી હતી. તમારી જાણકારી માટે જણાવીએ કે આ ટેસ્ટમાં સચિન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સેન્ચુરી પૂરી કરી શક્યા હોત પરંતુ 91 રન પર બ્રેસનને તેને એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો. જોકે આ નિર્ણયની ટીકા થઈ હતી કારણ કે ટીવી રીપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ લેગ સ્ટમ્પના ભાગને અડીને નીકળી જતી હતી. બ્રેસનને કહ્યું, એ ટેસ્ટ સીરીઝમાં રિવ્યૂ ન હતું, કારણ કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ત્યારે તેની વિરૂદ્ધ હતું. ઇંગ્લેન્ડ માટે 23 ટેસ્ટ, 85 વનડે અને 34 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમનાર બ્રેસનને જણાવ્યું કે, ત્યાર બાદ તેને અને અમ્પાયર રોડ ટકરને મારી નાખવાની ધમકી મળવા લાગી હતી. તેણે કહ્યું, “ત્યાર બાદ અમે બન્નેને મારી નાખવાની ધમકી મળવા લાગી હતી. આ ઘણાં દિવસો સુધી ચાલ્યું હતું. અમ્પાયર ટકરના ઘરે લોકો ધમકીભર્યા પત્ર મોકલી રહ્યા હતા અને તેને સવાલ કરી રહ્યા હતા કે તેણે સચિનને આઉટ કેમ કર્યો. થોડા મહિના બાદ જ્યારે હું તેને મળ્યો ત્યારે મને કહેવામાં આવ્યું કે સુરક્ષા ગાર્ડ બોલાવવા પડ્યા હતા. ત્યાં સુધી કે તેને ઓસ્ટ્રેલિયામાં પોલીસ સુરક્ષા પણ લેવી પડી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget