શોધખોળ કરો

T20 WC 2022: 'ઘરમાં સાત ઘરડાં હશે તો પછી........', ભારતની હાર પર કોણે ઉડાવી મજાક

આ વખતે ટી20 વર્લ્ડકપ પસંદગી સમિતિએ સીનિયર ખેલાડીઓને મોકો આપ્યો હતો અને યુવાઓને બહાર રાખ્યા હતા, હવે ટીમ પસંદગી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે.

Team India in T20 WC 2022: ટીમ ઇન્ડિયા (Team India) ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022) માંથી બહાર થઇ ગઇ છે. ગુરુવારે રમાયેલી સેમિ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ભારતીય ટીમને 10 વિકેટથી હાર આપી, અને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ મેચમાં ભારતીય ટીમ સંઘર્ષ કરતી દેખાઇ પરંતુ એકપણ સમયે ઇંગ્લેન્ડને ટક્કર આપતી જોવા ન હતી મળી. હવે ભારતની કારમી હાર પર પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અજય જાડેજાએ મોટુ રિએક્શન આપીને મજાક ઉડાવી છે, તેમને કહ્યું કે આ ઘરડાંઓની ટીમ હતી. 

ખરેખરમાં, આ વખતે ટી20 વર્લ્ડકપ પસંદગી સમિતિએ સીનિયર ખેલાડીઓને મોકો આપ્યો હતો અને યુવાઓને બહાર રાખ્યા હતા, હવે ટીમ પસંદગી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. વર્ષની શરૂઆતમાં વિરાટ કોહલી કેપ્ટન હતો, પછી રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, ઋષભ પંત, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને અલગ અલગ જગ્યાઓ પર કેપ્ટન તરીકે જવાબદારી સોંપવામા આવી હતી. આને લઇને હવે અજય જાડેજાએ કહ્યું કે - ઘરમાં એક જ ઘરડો હોવો જોઇએ, સાત ઘરડાં હશે તો પરેશાની તો રહેશે જ ને. અજય જાડેજાનો કટાક્ષ કેપ્ટનશીપ હતો. 

ક્રિકબઝ સાથે વાતચીત કરતાં અજય જાડેજાએ કહ્યું- હું એક વાત કહીશ જે ચુભી જશે, જો કોઇ કેપ્ટનને ટીમ બનાવવી હોય તો તેને આખા વર્ષ સુધી ટીમની સાથે રહેવુ પડે છે. આખુ વર્ષ રોહિત શર્મા કેટલા પ્રવાસ પર ગયો ? આ વતા પહેલા પણ કહી ચૂક્યો હતો, તમે ટીમ બનાવી છે અને તમે સાથે નથી રહેતા તો આ ઠીક નથી.  

IND vs ENG: સેમીફાઈનલમાં હાર બાદ રડતો જોવા મળ્યો રોહિત શર્મા - 
Rohit Sharma Breaks Down: એડિલેડ ઓવલ ખાતે રમાયેલી T20 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે એકતરફી રીતે ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. આ હાર બાદ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 168 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડે 16 ઓવરમાં  એક પણ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતી લીધી હતી. તે જ સમયે, આ હાર બાદ ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા રડતો જોવા મળ્યો હતો. મેચ બાદ તેની રડતી તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

મેચ બાદ રોહિત શર્મા રડતો જોવા મળ્યો હતો -
એડિલેડ ઓવલ ખાતે રમાયેલી બીજી અને નિર્ણાયક સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને એકતરફી હરાવ્યું અને 10 વિકેટથી મેચ જીતી લીધી. આ જીત સાથે ઈંગ્લેન્ડની ટીમ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. તે જ સમયે, મેચ પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ અને મેચ પૂરી થયા બાદ રોહિત શર્મા એકદમ ભાવુક દેખાઈ રહ્યો હતો. સોશિયલ મીડિયા પર તેની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં તે રડતો જોવા મળી રહ્યો છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહારમાં નીતિશ કુમાર જ હશે NDA ના મુખ્યમંત્રી ? JDU ના પૉસ્ટરે ફરી વધાર્યુ સસ્પેન્સ
બિહારમાં નીતિશ કુમાર જ હશે NDA ના મુખ્યમંત્રી ? JDU ના પૉસ્ટરે ફરી વધાર્યુ સસ્પેન્સ
Shubman Gill Injury Update: હોસ્પિટલમાં દાખલ ગિલ પ્રથમ ટેસ્ટમાંથી બહાર; BCCI એ જાહેર કર્યું સત્તાવાર નિવેદન
Shubman Gill Injury Update: હોસ્પિટલમાં દાખલ ગિલ પ્રથમ ટેસ્ટમાંથી બહાર; BCCI એ જાહેર કર્યું સત્તાવાર નિવેદન
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ક્યારે થશે IPL 2026 ની હરાજી? 77 ખેલાડીઓ પર થશે 237 કરોડ રૂપિયાનો વરસાદ,જાણો ઓક્શનની A-to-Z વિગતો
ક્યારે થશે IPL 2026 ની હરાજી? 77 ખેલાડીઓ પર થશે 237 કરોડ રૂપિયાનો વરસાદ,જાણો ઓક્શનની A-to-Z વિગતો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સસ્તા અનાજનો કાળો કારોબાર ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી હોય લેડી સિંઘમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતને તકલીફ ન આપતા
Rajkot Protest News: યોગ્ય સર્વિસ ન મળતા લક્ઝુરીયસ રેન્જ રોવર કારના માલિકે કર્યો અનોખો વિરોધ
PM Modi Speech: ડેડિયાપાડામાં PMના કોંગ્રેસ પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં નીતિશ કુમાર જ હશે NDA ના મુખ્યમંત્રી ? JDU ના પૉસ્ટરે ફરી વધાર્યુ સસ્પેન્સ
બિહારમાં નીતિશ કુમાર જ હશે NDA ના મુખ્યમંત્રી ? JDU ના પૉસ્ટરે ફરી વધાર્યુ સસ્પેન્સ
Shubman Gill Injury Update: હોસ્પિટલમાં દાખલ ગિલ પ્રથમ ટેસ્ટમાંથી બહાર; BCCI એ જાહેર કર્યું સત્તાવાર નિવેદન
Shubman Gill Injury Update: હોસ્પિટલમાં દાખલ ગિલ પ્રથમ ટેસ્ટમાંથી બહાર; BCCI એ જાહેર કર્યું સત્તાવાર નિવેદન
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ક્યારે થશે IPL 2026 ની હરાજી? 77 ખેલાડીઓ પર થશે 237 કરોડ રૂપિયાનો વરસાદ,જાણો ઓક્શનની A-to-Z વિગતો
ક્યારે થશે IPL 2026 ની હરાજી? 77 ખેલાડીઓ પર થશે 237 કરોડ રૂપિયાનો વરસાદ,જાણો ઓક્શનની A-to-Z વિગતો
Aaj Nu Rashifal: 16 નવેમ્બર 2025 ના દિવસે કોના માટે આવશે ખુશી અને કોના માટે પડકારો? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 16 નવેમ્બર 2025 ના દિવસે કોના માટે આવશે ખુશી અને કોના માટે પડકારો? જાણો આજનું રાશિફળ
Google ની કડક ચેતવણી! ભૂલથી પણ ન કરો આ કામ નહીં તો મિનિટોમાં જ હેક થઈ જશે તમારો ફોન
Google ની કડક ચેતવણી! ભૂલથી પણ ન કરો આ કામ નહીં તો મિનિટોમાં જ હેક થઈ જશે તમારો ફોન
કાચ, પ્લાસ્ટિક કે પિત્તળ: જાણો કઈ પ્લેટમાં ભોજન કરવું  સૌથી સલામત છે અને કયા વાાસણમાં ખાવું નુકસાનકારક?
કાચ, પ્લાસ્ટિક કે પિત્તળ: જાણો કઈ પ્લેટમાં ભોજન કરવું સૌથી સલામત છે અને કયા વાાસણમાં ખાવું નુકસાનકારક?
TECH EXPLAINED: કેવી રીતે થઈ AI ની શરૂઆત, જાણો આગામી 10 વર્ષમાં દુનિયા કેવી રીતે બદલાશે
TECH EXPLAINED: કેવી રીતે થઈ AI ની શરૂઆત, જાણો આગામી 10 વર્ષમાં દુનિયા કેવી રીતે બદલાશે
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.