શોધખોળ કરો

આ ઓસ્ટ્રેલિયન ખેલાડી સાથે મેદાન પર લડી ચૂક્યો છે હરભજનસિંહ, આખી ટીમે આપ્યો હતો સાથ

વર્લ્ડકપ વિજેતા ટીમ 2011ના દિગ્ગજ ખેલાડી હરભજન સિંહે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.

નવી દિલ્હીઃ વર્લ્ડકપ વિજેતા ટીમ 2011ના દિગ્ગજ ખેલાડી હરભજન સિંહે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. આ વાતની પુષ્ટી તેને પોતાના ટ્વીટર પર શેર કરી છે. ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ હરભજન હવે નવી ઇનિંગ શરૂ કરી શકે છે. ચર્ચા છે કે, 41 વર્ષીય ભજ્જી રાજકારણમાં આવી શકે છે. હરભજનસિંહ સાથે જોડાયેલા રહ્યા છે.

મંકીગેટ વિવાદ

મંકીગેટ વિવાદ હરભજનસિંહના કરિયરનો સૌથી મોટો વિવાદ છે. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં રમી રહી હતી ત્યારે સિડની ટેસ્ટમાં ત્રીજા દિવસે હરભજનસિંહ રમી રહ્યો હતો ત્યારે એન્ડ્યૂ સાયમંડ્સ તેને ઉશ્કેરી રહ્યો હતો. ભજ્જીએ સાયમંડ્સને જવાબ આપતા સાયમંડ્સને મંકી કહ્યો હતો. આ વાતને લઇને ઓસ્ટ્રેલિયન કેપ્ટન પોન્ટિંગે મેચ રેફરીને ફરિયાદ કરી હતી. બાદમાં હરભજનસિંહને મેચ રેફરીએ ત્રણ મેચનો પ્રતિબંધ લગાવી દીધો જેનો ટીમ ઇન્ડિયાએ વિરોધ કર્યો. બાદમાં આઇસીસીએ સુનાવણી કરી હરભજનસિંહને નિર્દોષ જાહેર કર્યો હતો.

હરભજનસિંહ-શ્રીસંત થપ્પડ વિવાદ

આઇપીએલની પ્રથમ સીઝનમાં જ હરભજનસિંહે શ્રીસંતને લાફો મારી દીધો હતો. બંન્ને ખેલાડીઓએ પોતપોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આવું કાંઇ હતું નથી. પરંતુ આ ઘટનાના બીજા દિવસે મેચ રેફરી ફારૂખ એન્જિનિયરે નિવેદન બાદ વિવાદ વધ્યો હતો. મેચ રેફરીએ પુરાવાના આધારે લાફો મારવાની વાત કરી અને આ કારણે હરભજનસિંહને 2008માં આઇપીએલમાં પ્રતિબંધ લગાવી દીધો હતો.

એડ વિવાદ

વર્ષ 2006માં દારૂની કંપની રોયલ સ્ટૈગની જાહેરાતમાં હરભજનસિંહ પાઘડી વિના જોવા મળતા વિવાદ થયો હતો. આ જાહેરાતને લઇને હરભજનસિંહની ખૂબ ટીકા થઇ હતી. આ મામલે વિવાદ વધતા હરભજનસિંહે માફી માંગી હતી અને કંપનીએ આ જાહેરખબરને હટાવી લીધી હતી.

રાવણ-સીતા ડાન્સ વિવાદ

વાત વર્ષ 2008ની છે. એક રિયાલિટી શો દરમિયાન હરભજનસિંહે એક્ટ્રેસ મોના સિહ સાથે રાવણ અને સીતાનો ડાન્સ કર્યો હતો. જેનો હિંદુ અને શીખ બંન્ને સમુદાયના લોકોએ વિરોધ કર્યો. હરભજનસિંહ પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોચાડવાનો આરોપ લાગ્યો હતો.

રિકી પોન્ટિંગ સાથે વિવાદ

હરભજનસિંહ ફક્ત 17 વર્ષની ઉંમરે વન-ડે સીરિઝ રમી રહ્યો હતો ત્યારે તેણે રિકી પોન્ટિંગને સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો. વિકેટ લીધા બાદ હરભજનસિંહ ઉજવણી કરી રહ્યો હતો. જેના પર પોન્ટિંગ તેની સાથે લડવા લાગ્યો. આઇસીસીએ આચાર સંહિતાનો ભંગ માની એક મેચનો પ્રતિબંધ લગાવ્યો હતો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget