શોધખોળ કરો

IND vs BAN: જ્યારે મેદાન પર સામ-સામે આવ્યા કોહલી અને શાકિબ, Videoમાં જુઓ નો-બોલ અંગે થયેલ વિવાદ

એડિલેડમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ ચાલી રહી છે. બંને ટીમો માટે આ મહત્વપૂર્ણ મેચ છે કારણ કે, આ મેચ જીતનારી ટીમ ગ્રુપ 2માં ટોપ પર પહોંચી જશે.

Virat Kohli & Shakib Al Hasan Viral Video: એડિલેડમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ ચાલી રહી છે. બંને ટીમો માટે આ મહત્વપૂર્ણ મેચ છે કારણ કે, આ મેચ જીતનારી ટીમ ગ્રુપ 2માં ટોપ પર પહોંચી જશે. આ પહેલાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર ઇનિંગ્સ રમી હતી.

શાકિબ અને વિરાટ મેદાન પર આમને-સામને!

આ ઘટના 16મી ઓવરના છેલ્લા બોલ દરમિયાન બની હતી. મહમુદે બાઉન્સર ફેંક્યો જેને કોહલીએ ફટકાર્યો હતો. જ્યારે કોહલીએ સિંગલ માટે બોલને ટેકઓફ કર્યો ત્યારે તેણે કોલ અંગે અમ્પાયરને સવાલ કરવા માટે પોતાનો એક હાથ હવામાં ઊંચો કર્યો હતો. કોહલી જ્યારે નોન-સ્ટ્રાઈકર એન્ડ સુધી પહોંચી ગયા પછી, એમ્પાયરે વાઈડનો સંકેત આપ્યો હતો. કોહલીના હાથ ઉંચા કર્ય બાદ એમ્પાયરના નિર્ણયથી  શાકિબ અલ હસન બહુ ખુશ નહોતો થયો. શાકિબ એક્સ્ટ્રા કવરમાંથી દોડીને અંદર આવ્યો અને કોહલી અને અમ્પાયર સાથે દલીલ કરી હતી. જો કે, આ દરમિયાન વાતાવરણ રમુજી રહ્યું, જ્યારે બંને ખેલાડીઓ એકબીજાને ભેટી રહ્યા હતા ત્યારે બંને ખેલાડીઓના ચહેરા પર હાસ્ય હતું. જો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ICCએ આ વીડિયો શેર કર્યો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

ભારતનું પ્રદર્શનઃ

બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેનો નિર્ણય સાચો સાબિત થયો અને તસ્કીન અહેમદ અને હસન મહમૂદે શરૂઆતમાં મજબૂત બોલિંગ કરીને ભારતીય ઓપનિંગ જોડીને મુશ્કેલીમાં મુકી દીધી. અહીં રોહિત શર્મા 2 રન બનાવીને જલ્દી જ પેવેલિયન પરત ફર્યો હતો. હસન મહમુદે રોહિત શર્મને આઉટ કર્યો હતો.

KL રાહુલ અને વિરાટે બાજી સંભાળીઃ

રોહિતના આઉટ થયા બાદ કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ ભારતીય ઇનિંગ્સને આગળ ધપાવી હતી. બંને વચ્ચે 67 રનની ભાગીદારી થઈ હતી. અહીં કેએલ રાહુલ 32 બોલમાં 50 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. આ પછી કોહલી અને સૂર્યકુમાર યાદવ વચ્ચે ત્રીજી વિકેટ માટે 38 રનની ભાગીદારી થઈ હતી. આજની મેચમાં સૂર્યકુમાર યાદવે 16 બોલમાં 30 રન બનાવીને શાકિબ અલ હસનના બોલ પર આઉટ થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Embed widget