શોધખોળ કરો

ICC વન- ડે રેન્કીંગમાં હાર્દિક પંડ્યાએ લગાવી મોટી છલાંગ, જાણો કેટલા નંબર પર પહોંચ્યો

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ દ્રારા વન ડે બેટ્સમન રેંન્કીંગમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી નંબર વન પર છે. વિરાટ કોહલીએ 870 અંક મેળવીને નંબર એક સ્થાન પર પહોંચ્યો છે.

મુંબઈ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ દ્રારા વન ડે બેટ્સમન રેંન્કીંગમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી નંબર વન પર છે. વિરાટ કોહલીએ 870 અંક મેળવીને નંબર એક સ્થાન પર પહોંચ્યો છે. હાર્દીક પંડ્યાએ 22 નંબરની મોટી છલાંગ લગાવી છે. હાર્દિક પંડ્યા 71માં સ્થાન પરથી સીધો જ 49 મું સ્થાન મેળવ્યું છે. આ પહેલો મોકો છે જ્યારે તે ટોપ 50 બેટ્સમેનોની રેંન્કીંગમાં પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન કોહલીએ બે અર્ધશક પણ લગાવ્યા હતા, તેણે બીજી વન ડેમાં 89 જ્યારે અંતિમ મેચમાં 63 રનની ઇનિંગ રમી હતી. આ રમતનો ફાયદો પણ તેને આઇસીસીની રેન્કીંગમાં મળ્યો છે. આઈસીસી દ્વારા બેટ્સમેન રેંન્કીંગમાં પ્રથમ ચાર સ્થાનમાં કોઇ બદલાવ થયો નથી. કોહલી 870 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન પર મજબૂત છે. બીજા સ્થાન પર 842 અંક સાથે ભારતીય ઓપનર રોહિત શર્મા છે. ત્રીજા સ્થાન પર પાકિસ્તાનનો બાબર આઝમ 837 અંક સાથે છે. જ્યારે ચોથા સ્થાન પર 818 અંક સાથે ન્યુઝીલેન્ડનો રોઝ ટેલર છે. ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફીંચ પણ બે ક્રમ આગળ કુદીને પાંચમા સ્થાને પહોંચ્યો છે. ફિંચે ભારત સામે પ્રથમ વન ડેમાં શતક લગાવ્યુ હતુ. તેણે 791 અંક મેળવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે લાજવાબ બેટીંગ કરવા વાળા હાર્દિક પંડ્યા ટોપ 50 બેટ્સમેનની યાદીમાં સ્થાન મેળવ્યુ છે. તેણે 49 મું સ્થાન મેળવ્યુ છે. ઓસ્ટ્રેલીયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલએ ભારત સામે સીરીઝમાં બે અર્ધશતક ફટકાર્યા હતા. જે ઇનીંગને લઇને તે 2017 પછી પ્રથમવાર ટોપ 20માં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget