શોધખોળ કરો

India vs England 2nd ODI: આજે ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે બીજી વન-ડે, જાણો ભારતની Playing 11?

આજે ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે બીજી વન-ડે મેચ રમાશે. મેચ ભારતીય સમયાનુસાર સાંજે સાડા પાંચ વાગ્યે શરૂ થશે.

India vs England: આજે ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે બીજી વન-ડે મેચ રમાશે. મેચ ભારતીય સમયાનુસાર સાંજે સાડા પાંચ વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે જીતીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આવી સ્થિતિમાં બીજી મેચ જીતીને ટીમ ઈન્ડિયાની નજર સીરીઝ પર કબ્જો કરવા પર રહેશે. ભારત પાસે ઘણા મેચ વિનર ખેલાડીઓ છે. કેપ્ટન રોહિત શર્મા બીજી T20 મેચ જીતવા માટે ટીમમાં મોટા ફેરફાર કરી શકે છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં 10 વિકેટે ધમાકેદાર જીત મેળવી હતી. નોંધનીય છે કે આજની મેચમાં વિરાટ કોહલીનું રમવાનું અનિશ્વિત છે. કોહલી ઇજાના કારણે પ્રથમ વન-ડે રમી શક્યો નહોતો. જોકે કોહલી આજની મેચ રમશે કે નહી તેને લઇને કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ ટોપ ઓર્ડર હોઈ શકે છે

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં રોહિત શર્મા અને શિખર ધવને શાનદાર રમત બતાવી હતી. આવી સ્થિતિમાં તેઓ ઓપનિંગ કરશે. પ્રથમ મેચમાં બંનેએ સદીની ભાગીદારી નોંધાવી હતી. જો વિરાટ કોહલી ફિટ થશે તો તે ત્રીજા નંબર પર ઉતરશે. અન્યથા સૂર્યકુમાર યાદવને તક આપવામાં આવી શકે છે. વિરાટ કોહલી લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી તે ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી.

આ મિડલ ઓર્ડર હશે

ઋષભ પંત વિકેટકીપરની જવાબદારી નિભાવતો જોવા મળશે. હાલમાં, પંત ત્રણેય ફોર્મેટમાં ભારતનો નંબર વન વિકેટ કીપર બેટ્સમેન છે. સૂર્યકુમાર યાદવને પાંચમા નંબર પર તક મળી શકે છે. સૂર્યકુમાર યાદવે ટી20 મેચમાં તોફાની બેટિંગ કરી હતી. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છઠ્ઠા નંબર પર ઉતરશે તે નિશ્ચિત છે. હાર્દિકે પ્રથમ મેચમાં સારી બોલિંગ કરી હતી.

રોહિતને આ બોલરોમાં વિશ્વાસ છે

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં ભારતીય ફાસ્ટ બોલરોએ શાનદાર રમત બતાવી હતી. જસપ્રીત બુમરાહે 6 વિકેટ લીધી હતી. આ સાથે જ મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ એક વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલને તક મળી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

રોહિત શર્મા, શિખર ધવન, સૂર્યકુમાર યાદવ/ વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ શમી અને યુઝર્વેન્દ્ર ચહલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Embed widget