શોધખોળ કરો

ઇંગ્લેન્ડની હારથી ગુસ્સે ભરાયેલા કયા ખેલાડીએ BCCI પર દર્શકોને ટિકીટ મુદ્દે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો, જાણો વિગતે

કેટલાક પૂર્વ ક્રિકેટરો અને ઇંગ્લિશ ક્રિકેટરોએ મોટેરાની પીચને દોષ આપવાનુ શરૂ કરી દીધુ હતુ. આ મામલે હવે ઇંગ્લિશ કેપ્ટન જૉ રૂટે બીસીસીઆઇ પર દર્શકોને છેતરવાનો આરોપ લગાવ્યો છે

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી અમદાવાદ ટેસ્ટમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 10 વિકેટથી હાર આપી હતી. આ સાથે જ કેટલાક પૂર્વ ક્રિકેટરો અને ઇંગ્લિશ ક્રિકેટરોએ મોટેરાની પીચને દોષ આપવાનુ શરૂ કરી દીધુ હતુ. આ મામલે હવે ઇંગ્લિશ કેપ્ટન જૉ રૂટે બીસીસીઆઇ પર દર્શકોને છેતરવાનો આરોપ લગાવ્યો છે. રૂટે કહ્યું અમે મોટેરામાં ખરાબ રમ્યા અને હારનો સામનો કરવો પડ્યો, પરંતુ બીસીસીઆઇએ વિચારવો જોઇએ કે જ દર્શકોએ પાંચ દિવસની ટેસ્ટ માટે ટિકીટ ખરીદી હતી, તેમના હાથમાં નિરાશા જ આવી છે. આ દર્શકોની સાથે છેતરપિંડી કર્યા જેવુ છે. પીચ વિશે ફેંસલો કરવાનો છે તે આઇસીસી કરશે. ખાસ વાત છે કે જે મોટેરાની પીચ પર જૉ રૂટે સવાલો ઉઠાવ્યા છે, તે જ પીચ પર રૂટે પ્રથમ ઇનિંગમાં 6.2 ઓવર નાંખીને 8 રનમાં 5 વિકેટ પણ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાની ડે-નાઇટ ટેસ્ટમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 112 રન બનાવી શકી હતી, અને બીજી ઇનિંગમાં 81 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. જ્યારે ભારતે પહેલી ઇનિંગમાં 145 રન અને બીજી ઇનિંગમાં જીત મેળવી હતી. મોટેરાની પીચ પર અનેક ક્રિકેટરોએ સવાલો ઉઠાવ્યા છે. ઇંગ્લેન્ડની હારથી ગુસ્સે ભરાયેલા કયા ખેલાડીએ BCCI પર દર્શકોને ટિકીટ મુદ્દે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 
IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget