શોધખોળ કરો

સૂર્યકુમારને આઉટ અપાયા બાદ કોહલીએ કેમ કરી એમ્પાયર સાથે તકરાર, કઇ વાતને લઇને ઉઠાવ્યા સવાલો, જાણો વિગતે

ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવને સૉફ્ટ સિગ્નલ અંતર્ગત આઉટ આપવામા આવ્યો આને લઇને બબાલ થઇ ગઇ હતી. ટીમ ઇન્ડિયાએ આ મેચમાં જીત મેળવવાની સાથે સાથે સીરીઝમાં 2-2થી બરાબરી કરી લીધી છે. હવે આગામી પાંચમી ટી20 બન્ને ટીમો વચ્ચે ફાઇનલ મેચ બની રહેશે. 

નવી દિલ્હીઃ ગુરુવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 સીરીઝની ચોથી મેચ રમાઇ, આ મેચમાં ભારતીયે જીત તો મેળવી લીધી પરંતુ વિરાટની એમ્પાયર સાથે થયેલી તકરાર વાયરલ થઇ ગઇ છે. ખરેખરમાં આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ સૉફ્ટ સિગ્નલને લઇને સવાલો ઉઠાવ્યા હતા. ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવને સૉફ્ટ સિગ્નલ અંતર્ગત આઉટ આપવામા આવ્યો આને લઇને બબાલ થઇ ગઇ હતી. ટીમ ઇન્ડિયાએ આ મેચમાં જીત મેળવવાની સાથે સાથે સીરીઝમાં 2-2થી બરાબરી કરી લીધી છે. હવે આગામી પાંચમી ટી20 બન્ને ટીમો વચ્ચે ફાઇનલ મેચ બની રહેશે. 

જાણો શું છે મામલો અને શું હોય છે સૉફ્ટ સિગ્નલ
ખરેખરમાં, ભારતીય ઇનિંગ દરમિયાન જ્યારે સૂર્યકુમાર યાદવ 57 રન પર બેટિંગ કરી રહ્યો હતો, તે સમયે તેને ફાસ્ટ બૉલર સેમ કર્રનના બૉલ પર સ્કૂપ શૉટ ફટકાર્યો હતો. બૉલ ડીપ ફાઇન લેગ પર ઉભા રહેલા ડેવિડ મલાન બાજુએ ગઇ અને તેને કેચ પકડી લેવાનો દાવો કર્યો હતો. જોકે કેચ ક્લિન ન હતો, એટલા માટે મેદાની એમ્પાયરે ત્રીજા એમ્પાયરની મદદ લીધી, પરંતુ નિયમ પ્રમાણે મેદાન એમ્પાયરને પોતાનો ફેંસલો પણ બતાવવો પડે છે, જેને સૉફ્ટ સિગ્નલ કહેવામાં આવે છે. મેદાની એમ્પાયરે સૂર્યકુમારને સૉફ્ટ સિગ્નલ અંતર્ગત આઉટ જાહેર કરી દીધો.

આ પછી જ્યારે એમ્પાયેરે કેટલીય વાર ટીવી રિપ્લે જોઇ, પરંતુ તેને કેચ પકડાયેલો હોવાનો કોઇ સબૂત ના મળ્યો તો ત્રીજા એમ્પાયરે ફેંસલો એમ્પાયરના સૉફ્ટ સિગ્નલના હિસાબે આપી દીધો, અને સૂર્યકુમાર યાદવને પેવેલિયન જવુ પડ્યુ હતુ, જ્યારે ટીવી રિપ્લેમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું હતુ કે બૉલ જમીનને અડી રહ્યો હતો. 

અહીં એટલુ જ જરુરી છે કે જો મેદાની એમ્પાયર સૂર્યકુમારને સૉફ્ટ સિગ્નલમાં નૉટ આઉટ આપતો, તો ત્રીજો એમ્પાયર પણ પોતાનો ફેંસલો નૉટ આઉટ આપતો, આ કારણે ક્રિકેટ જગતમાં સૉફ્ટ સિગ્નલને લઇને બબાલ મચી ગઇ છે. 


સૂર્યકુમારને આઉટ અપાયા બાદ કોહલીએ કેમ કરી એમ્પાયર સાથે તકરાર, કઇ વાતને લઇને ઉઠાવ્યા સવાલો, જાણો વિગતે

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget