શોધખોળ કરો

IND vs SL: બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની હારના 3 સૌથી મોટા કારણો, આ ખેલાડીની ભૂલની સજા ભોગવી રહી છે આખી ટીમ!

IND vs SL: શ્રીલંકા સાથે રમાયેલી બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પરિણામે, ભારત શ્રેણીમાં 0 1થી પાછળ થઈ ગયું છે.

IND vs SL: શ્રીલંકા સાથે રમાયેલી બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર ભારતીય ટીમ માટે દુ:ખદાયક છે, કારણ કે તેમણે આ મેચમાં એવી ઘણી ભૂલો કરી, જેના કારણે મેચ તેમના હાથમાંથી સરકી ગઈ. જ્યારે પહેલી વનડેમાં પણ ભારત જીતેલી મેચ ટાઈ કરાવી બેઠું હતું અને હવે તો શ્રીલંકાએ ભારતને હરાવીને શ્રેણી પર 1-0ની લીડ મેળવી લીધી છે. ચાલો તમને જણાવીએ કે આ મેચમાં ભારતે કઈ કઈ ભૂલો કરી...

ભારતીય ટીમ સામે જીત માટે 241 રનનો લક્ષ્યાંક હતો. પરંતુ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા 42.2 ઓવરમાં 208 રન પર સમેટાઈ ગઈ. આ રીતે ભારતીય ટીમને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો. જોકે, ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત કરી. પરંતુ ત્યારબાદ વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને વોશિંગ્ટન સુંદરે નિરાશ કર્યા. જોકે, અક્ષર પટેલે 44 રનની સારી ઇનિંગ્સ જરૂર રમી, પરંતુ બીજા છેડેથી સતત બેટ્સમેનો પેવેલિયન તરફ જતા રહ્યા. પરિણામે, ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી વનડે 7 ઓગસ્ટે રમાશે. ભારતીય ટીમ ત્રીજી વનડે જીતીને શ્રેણી 1-1ની બરાબરી પર સમાપ્ત કરવા માંગશે.

ભારતની હારના કારણ

 
  • સારી શરૂઆત પછી ખરાબ પ્રદર્શન - ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત મળી, કારણ કે રોહિત શર્મા અને શુભમન ગિલે મળીને પ્રથમ વિકેટ માટે 97 રનની ભાગીદારી કરી. પરંતુ, પછી ભારતીય ટીમ તાશના પત્તાંની જેમ વેરવિખેર થઈ ગઈ. હા, ટીમ 42.2 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ અને ભારતીય ટીમ આ મેચ હારી ગઈ.
  • બેટિંગ ક્રમમાં ફેરફાર - ભારતીય ટીમની હારનું સૌથી મોટું કારણ બેટિંગ ઓર્ડરમાં ફેરફાર રહ્યો. ટોપ 3ને છોડી દેવામાં આવે, તો લગભગ દરેક બેટ્સમેનની બેટિંગ પોઝિશનમાં ફેરફાર કરવામાં આવ્યો. આવી સ્થિતિમાં બેટ્સમેનોને એડજસ્ટ થવાનો સમય ન મળ્યો અને તેઓ મોટી ઇનિંગ્સ રમી શક્યા નહીં, સસ્તામાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા. નંબર 4 પર આવેલા શિવમ દુબે ખાતું ખોલ્યા વગર આઉટ થયા, અક્ષર પટેલે ટકી રહેવાનો પ્રયાસ કર્યો અને 44 રન બનાવીને આઉટ થયા. અંતમાં શ્રેયસ અય્યર 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા.
  • કેએલ રાહુલે નિરાશ કર્યા - ભારતીય વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે ખૂબ નિરાશ કર્યા છે. શ્રીલંકા સાથે રમાઈ રહેલી વનડે શ્રેણીમાં ટીમ મેનેજમેન્ટે ઋષભ પંત પહેલાં તેમને તક આપી છે, પરંતુ અત્યાર સુધી રમાયેલી બંને મેચોમાં તે આ તકનો લાભ લઈ શક્યા નથી. પ્રથમ મેચમાં તે સસ્તામાં આઉટ થયયો અને આજે તો ખાતું પણ ખોલી શક્યો નહીં. કેએલનું 0 પર આઉટ થવું ક્યાંક ને ક્યાંક ભારતની હારનું કારણ છે. આવી સ્થિતિમાં હવે આગામી મેચમાં તેમને અંતિમ અગિયારમાંથી બહાર કરવામાં આવી શકે છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
Embed widget