શોધખોળ કરો

IND vs SL 2nd ODI: જો આ ભૂલ નહીં સુધારી તો શ્રીલંકા ભારતને ભૂંડી રીતે હરાવશે, ટીમ ઈન્ડિયા સામે છે આ મોટો પડકાર

IND vs SL 2nd ODI Colombo: કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચ ટાઈમાં સમાપ્ત થઈ. હવે બંને ટીમો વચ્ચે બીજી વનડે રમાશે. પરંતુ ભારતે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું પડશે.

IND vs SL 2nd ODI Colombo:  ભારત અને શ્રીલંકા વચ્ચે ODI શ્રેણીની પ્રથમ મેચ કોલંબોમાં રમાઈ હતી. આ મેચ ટાઈ રહી હતી. પરંતુ તે એકદમ રોમાંચક મેચ હતી. શ્રીલંકાએ ભારતને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ટીમ ઈન્ડિયા ઓલઆઉટ થઈ ત્યાં સુધી માત્ર 230 રન બનાવી શકી હતી. હવે બંને ટીમો વચ્ચે બીજી વનડે રવિવારે રમાશે. ભારતે આ મેચમાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. કોલંબોની પિચ પર સ્પિન માટે તૈયાર રહેવું પડશે.

ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ સ્પિનરો સામે આઉટ થયા

શ્રીલંકાએ પ્રથમ વનડેમાં ભારતને 230 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું. ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ સ્પિનરો સામે આઉટ થયા. આ સાથે કોલંબોની પીચ પર બેટિંગ થોડી પડકારજનક લાગી રહી હતી. ભારતીય ખેલાડીઓએ આ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું પડશે. શ્રીલંકાના સ્પિનર ​​વાનિન્દુ હસરંગાએ 3 વિકેટ લીધી હતી. તેણે 24 રનના અંગત સ્કોર પર વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. આ સાથે કેએલ રાહુલ 31 રન બનાવીને આઉટ થયો હતો. હસરંગાએ કુલદીપ યાદવની વિકેટ પણ લીધી હતી.

પાંચ ખેલાડીઓ એલબીડબ્લ્યુ આઉટ થયા હતા

ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચની ઈનિંગ પર નજર કરીએ તો પાંચ ખેલાડીઓ એલબીડબ્લ્યુ આઉટ થયા હતા. કેપ્ટન રોહિત શર્મા, કોહલી, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે અને અર્શદીપ સિંહ આ જ રીતે પેવેલિયન પરત ફર્યા હતા. ભારતને જીતવા માટે માત્ર 1 રનની જરૂર હતી. આ સમયે અર્શદીપ છેલ્લે બેટિંગ કરવા આવ્યો હતો પરંતુ તે પહેલા જ બોલ પર LBW આઉટ થયો હતો.

ભારતે શ્રીલંકાને ટી20 સીરીઝમાં 3-0થી હરાવ્યું હતું

તમને જણાવી દઈએ કે ભારતે શ્રીલંકાને ટી20 સીરીઝમાં 3-0થી હરાવ્યું હતું. પરંતુ વનડે શ્રેણીની પ્રથમ મેચ ટાઈ રહી હતી. જેમાં શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાને ટક્કર આપી હતી. આ શ્રેણીની બીજી મેચ રવિવારે રમાશે. આ પછી સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ બુધવારે રમાશે. ટીમ ઈન્ડિયા બીજી વનડે માટે પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...
Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...
રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું
રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...
Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...
રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું
રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું
મંકીપોક્સથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં છે? જાણો આ કેટલું ખતરનાક છે
મંકીપોક્સથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં છે? જાણો આ કેટલું ખતરનાક છે
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?
એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી  ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Embed widget