શોધખોળ કરો

ભારતીય ટીમમાંથી બહાર કરી દેવાતા કયો ખેલાડી રડી પડ્યો, દ્રવિડે પહેલાથી જ કહી દીધુ હતુ કે રિટાયરમેન્ટ માટે તૈયાર થઇ જા..............

ટીમ મેનેજમેન્ટે ખુબ પહેલા જ બતાવી દીધુ હતુ કે હવે મને ટીમમાં નહીં લેવામાં આવે. મે અત્યાર સુધી આ વાત ના કહી કેમ કે હું ટીમ સેટઅપનો ભાગ હતો.

Wriddhiman Saha: શ્રીલંકા વિરુદ્ધ માર્ચના પહેલા અઠવાડિયે શરૂ થઇ રહેલી ટેસ્ટ સીરીઝ માટે રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha)ને ટીમ ઇન્ડિયામાં જગ્યા નથી મળી શકી. હવે તેને આ આખા મામલા પર પોતાની વાત કહી છે. તેને કહ્યું કે, કૉચ રાહુલ દ્રવિડે (Rahul Dravid) તેને પહેલીજ રિટાયરમેન્ટ વિશે વિચારવાની સલાહ આપી દીધી હતી. 

વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ કહ્યું - ટીમ મેનેજમેન્ટે ખુબ પહેલા જ બતાવી દીધુ હતુ કે હવે મને ટીમમાં નહીં લેવામાં આવે. મે અત્યાર સુધી આ વાત ના કહી કેમ કે હું ટીમ સેટઅપનો ભાગ હતો. એટલે સુધી કે કૉચ રાહુલ દ્રવિડે મને પહેલાજ રિટાયરમેન્ટ વિશે વિચારવાની સલાહ આપી દીધી હતી.  

રિદ્ધિમાન સાહાએ આ દરમિયાન BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીનુ પણ નામ લીધુ, રિદ્ધિમાન સાહા બોલ્યો- જ્યારે મે ગયા વર્ષે નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પેન કિલર ખાઇને અણનમ 61 રન બનાવ્યા હતા, તો દાદાએ મને વૉટ્સએપ પર અભિનંદન આપ્યા હતા. તેમને એ પણ કહ્યું હતુ કે જ્યાં સુધી તે BCCIના સર્વેસર્વા છે, ત્યાં સુધી મને સિલેક્શનની ચિંતા કરવાની કોઇ જરૂર નથી. બોર્ડ પ્રેસિડેન્ટનો આવો સંદેશ મેળવીને મને ખુબ આત્મવિશ્વાસ મળ્યો હતો. હું એ નહતો સમજી શકતો કે પછી અચાનક આ બધુ આટલી ઝડપથી કેમ બદલાઇ ગયુ.  

ઉલ્લેખનીય છે કે, રિદ્ધિમાન સાહા સહિત ત્રણ સીનિયર ક્રિકેટરને આગામી ટેસ્ટ સીરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આમાં ચેતેશ્વર પુજારા, અંજિક્યે રહાણે અને ઇશાન્ત શર્માના નામ સામેલ છે. નેશનલ સિલેક્શન કમિટીના ચેરમેન ચેતન શર્માએ આ તમામ દિગ્ગજોને ટીમમાં ના સિલેક્શન કરવાનુ એલાન કરતા કહ્યું હતુ કે તમામ સીનિયર્સને રણજી ટ્રૉફી રમવા માટે કહેવામાં આવ્યુ છે. તે તમામ પોતાનુ ફોર્મ પાછુ મેળવીને દેશ માટે ફરીથી રમી શકે છે.

આ પણ વાંચો- 

ગુરુ કુંભ રાશિમાં અસ્ત થતાં આ ત્રણ રાશિની વ્યક્તિના જીવન પર 20 માર્ચ સુધીનો સમય રહેશે કસોટીભર્યો, પડશે માઠી અસર

India Post Recruitment: 10મું પાસ કરે અરજી, ભારતીય પોસ્ટ વિભાગમાં આ પદો પર નીકળી ભરતી, મળશે તગડો પગાર

Horoscope Today 20 February 2022: આ રાશિના જાતકોને કાર્યમાં મળશે સફળતા, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

BLOG: 1946નો ભારતીય નૌસેના બળવો: ક્રાંતિકારી હડતાલ, બ્રિટન ધરાશાયી

Relationship Tips: ક્યારેય નથી બદલાતા પાર્ટનરની આ 4 આદતો, જાણો કેવી રીતે કરશો એડજસ્ટમેંટ

અત્યંત નાના ટ્યુમરની અને કાપા વિનાની સ્ટીરીયોસ્ટેટિક સર્જરી કરે છે આ મશીન, જાણો કેટલી છે કિંમત

IND vs SL: શ્રીલંકા સામેની ટી20 અને ટેસ્ટ સીરિઝમાં આ ગુજરાતી ક્રિકેટરને બનાવાયો વાઇસ કેપ્ટન ? જાણો વિગત

 

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
Embed widget