શોધખોળ કરો

IND vs WI: યુઝવેન્દ્ર ચહલની કારકિર્દીનો આવી ગયો The End?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 વનડે સીરીઝની છેલ્લી મેચ ત્રિનિદાદમાં રમાઈ રહી છે. પરંતુ આ મેચમાં ભારતીય ટીમ ફરી એકવાર યુઝવેન્દ્ર ચહલ વિના મેદાનમાં ઉતરી છે.

World Cup 2023, Yuzvendra Chahal: શું યુઝવેન્દ્ર ચહલને ક્રિકેટ વર્લ્ડકપ 2023 માટે ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં બનાવવામાં આવે? વાસ્તવમાં, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 વનડે સીરીઝની છેલ્લી મેચ ત્રિનિદાદમાં રમાઈ રહી છે. પરંતુ આ મેચમાં ભારતીય ટીમ ફરી એકવાર યુઝવેન્દ્ર ચહલ વિના મેદાનમાં ઉતરી છે. ક્રિકેટ નિષ્ણાતોનું કહેવું છે કે કુલદીપ યાદવ હવે સ્પિનર તરીકે ભારતની પહેલી પસંદ ​​બની ગયો છે. સાથે જ રવિન્દ્ર જાડેજાને તેની બેટિંગના કારણે તક મળવાનું નિશ્ચિત છે. આ કારણે યુઝવેન્દ્ર ચહલ માટે આગળનો રસ્તો આસાન નથી.

શા માટે યુઝવેન્દ્ર ચહલને વર્લ્ડકપમાં તક નહીં મળે?

માનવામાં આવી રહ્યું છે કે, ભારતીય ટીમ વર્લ્ડકપમાં કુલદીપ યાદવને પ્રથમ પસંદગીના સ્પિનર ​​તરીકે અજમાવશે. જ્યારે રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર તરીકે રમશે. આ સ્થિતિમાં યુઝવેન્દ્ર ચહલનું પત્તુ કપાય તે લગભગ નિશ્ચિત છે. જ્યારે અક્ષર પટેલને કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા માટે બેકઅપ તરીકે જોવામાં આવી રહ્યો છે. મતલબ કે જો કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થશે તો અક્ષર પટેલને તક મળશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો ન બનાવ્યા બાદ એવી અટકળો ચાલી રહી છે કે, યુઝવેન્દ્ર ચહલને વર્લ્ડકપ માટે પસંદ કરવામાં નહીં આવે.

ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામે કરશે

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2023 ભારતની ધરતી પર રમાશે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. જ્યારે વર્લ્ડકપ 2023ની ટાઈટલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં મેચ રમાશે.

જાહેર છે કે, ક્રિકેટની સાથે ચહલને ચેસનો પણ શોખ છે અને જ્યારે તેને તક મળે છે ત્યારે તે તેમાં પણ હાથ અજમાવે છે. ચહલ ગ્લોબલ ચેસ લીગમાં એસજી અલ્પાઈન વોરિયર્સને સપોર્ટ કરશે.  યુઝવેન્દ્ર ચહલે એક ટ્વિટ કર્યું છે. આમાં ભારતના શ્રેષ્ઠ યુવા ચેસ ખેલાડી આર.પ્રજ્ઞાનંદ પણ દેખાય છે. ચહલે ટ્વીટ કર્યું કે તે સત્તાવાર રીતે ગ્લોબલ ચેસ લીગમાં જોડાયો છે. યુજીએ ફોટો સાથે કેપ્શન લખ્યું હતું કે, મને જણાવતા આનંદ થાય છે કે હું સત્તાવાર રીતે સ્ટીલ આર્મીમાં જોડાયો છું. હું એસજી એલ્પાઇન વોરિયર્સને સપોર્ટ કરીશ. ચહલની સાથે, પ્રજ્ઞાનંદ પણ આ ફોટામાં છે. ભારતના ચેસ ગ્રાન્ડમાસ્ટર અર્જુન ઇરિગાસી,ગુકેશ ડી અને મેગ્નસ કાર્લસન પણ આ ટીમમાં છે.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget