શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડ સામેની હાર પછી પણ ભારત WTC ફાઈનલમાં જશે? જાણો હવે શું છે સમીકરણ

ટીમ ઈન્ડિયાની ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 1 નવેમ્બરથી શરૂ થવાની છે.

India World Test Championship 2025 Final Qualification Scenario: ન્યૂઝીલેન્ડે ભારત સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. આનાથી ટીમ ઈન્ડિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પહોંચવાની આશાઓને ઝટકો લાગ્યો છે. પુણે ટેસ્ટ હાર્યા પછી પણ ભારતીય ટીમ ટેબલમાં ટોપ પર છે, પરંતુ હવે ફાઈનલની રેસ પહેલા કરતાં વધુ રસપ્રદ બની ગઈ છે. યાદ અપાવી દઈએ કે હજી ભારતે ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી મેચ અને પછી ઓસ્ટ્રેલિયા જઈને બોર્ડર ગાવસ્કર ટ્રોફી પણ રમવાની છે. તો આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ભારતના ફાઈનલમાં જવાના સમીકરણો શું છે?

ભારતના ફાઈનલમાં જવાનું સમીકરણ:

ટીમ ઈન્ડિયાની ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 1 નવેમ્બરથી શરૂ થવાની છે. ત્યારબાદ 22 નવેમ્બરથી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆત થશે, જેમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાશે. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા હજી 62.82 પોઈન્ટ્સ ટકાવારી સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે બીજા નંબર પર રહેલ ઓસ્ટ્રેલિયાની ટકાવારી 62.5 છે. આનો અર્થ એ કે એક વધુ હાર પછી ભારત બીજા સ્થાને સરકી જશે.

હવે WTCના શેડ્યૂલ પહેલાં ભારતીય ટીમે કુલ 6 ટેસ્ટ મેચ રમવાની છે. જો ભારત કોઈ મુશ્કેલી વિના ફાઈનલમાં જવા માંગે છે તો તેણે આગામી 6માંથી ઓછામાં ઓછી ચાર જીત નોંધાવવી પડશે. જો ટીમ ઈન્ડિયા છેલ્લી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવી દે છે તો ત્યારબાદ રોહિત એન્ડ કંપનીએ સુનિશ્ચિત કરવું પડશે કે તે ઓસ્ટ્રેલિયા સામે ઓછામાં ઓછી ત્રણ મેચ જીતે. જો ભારત આવું ન કરી શકે તો તેને ફાઈનલમાં જવા માટે અન્ય ટીમો પર આધાર રાખવો પડશે.

ભારત બે ફાઈનલ રમનાર પ્રથમ દેશ

અત્યાર સુધીના ઇતિહાસમાં બે વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાઈ છે. 2021માં રમાયેલી પહેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે નિરાશાજનક હાર સ્વીકારવી પડી હતી. વર્ષ 2023માં એકવાર ફરી ભારત ઊંચા મનોબળ સાથે ફાઈનલમાં પહોંચ્યું, જ્યાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સાથે થયો. ધ ઓવલ મેદાનમાં રમાયેલી તે મેચમાં શરૂઆતથી જ કાંગારૂ ટીમે દબદબો જાળવી રાખ્યો અને 209 રનની મોટી જીત નોંધાવી. ભારત અત્યાર સુધી બે ફાઈનલ રમનાર પ્રથમ દેશ છે.

આ પણ વાંચોઃ

IND vs NZ 2nd Test: આ 5 ભૂલોને કારણે પૂણે ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યું ભારત, 68 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બદલાઈ ગઈ IND vs ENG બીજી વનડેની ટાઇમિંગ, 3 વાગ્યે શરૂ નહીં થાય મેચ; જાણો ક્યાં જોવા મળશે LIVE સ્ટ્રીમિંગ
બદલાઈ ગઈ IND vs ENG બીજી વનડેની ટાઇમિંગ, 3 વાગ્યે શરૂ નહીં થાય મેચ; જાણો ક્યાં જોવા મળશે LIVE સ્ટ્રીમિંગ
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
મોડે સુધી જાગવા તૈયાર રહેજો! ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર 2જી વનડેના સમયમાં મોટો ફેરફાર
મોડે સુધી જાગવા તૈયાર રહેજો! ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર 2જી વનડેના સમયમાં મોટો ફેરફાર
વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમનું બોર્ડ થયું કંગાળ, ICCએ આપી ₹123 કરોડની લોન
વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમનું બોર્ડ થયું કંગાળ, ICCએ આપી ₹123 કરોડની લોન

વિડિઓઝ

Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ
IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ
Embed widget