શોધખોળ કરો

IND vs SL: ભારત-શ્રીલંકા શ્રેણીનું શેડ્યૂલ બદલાયું, જાણો હવે ક્યારે-ક્યારે રમાશે મેચ

India vs Sri Lanka Schedule 2024: ભારતીય ટીમના શ્રીલંકા પ્રવાસના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણો નવા શેડ્યૂલ અનુસાર મુકાબલા ક્યારે અને ક્યાં રમાશે.

India vs Sri Lanka Schedule 2024: ભારતીય ટીમ જુલાઈ મહિનાના અંતમાં શ્રીલંકાનો પ્રવાસ કરવાની છે. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા યજમાન શ્રીલંકા સાથે 3 વનડે અને 3 ટી20 મેચ રમશે. બંને શ્રેણીનું શેડ્યૂલ પહેલેથી જ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. જૂના શેડ્યૂલ અનુસાર આ શ્રેણી 26 જુલાઈથી શરૂ થવાની હતી, પરંતુ હવે પ્રવાસ 27 જુલાઈથી શરૂ થશે. વનડે શ્રેણીની છેલ્લી 2 મેચોમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ પ્રથમ વનડે મેચ હવે 1 ઓગસ્ટને બદલે 2 ઓગસ્ટે રમાશે. જણાવી દઈએ કે ટી20 શ્રેણીની ત્રણેય મેચ પલ્લેકેલે સ્ટેડિયમ અને ત્રણ વનડે મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

આ શ્રેણીમાં ગૌતમ ગંભીર પ્રથમ વખત ટીમ ઈન્ડિયાને હેડ કોચ તરીકે જોડાશે. 27 જુલાઈ, 28 જુલાઈ અને 30 જુલાઈના રોજ ક્રમશઃ ત્રણેય ટી20 મેચ રમાશે. જ્યારે 2 ઓગસ્ટ, 4 ઓગસ્ટ અને 7 ઓગસ્ટના રોજ આ જ ક્રમમાં ત્રણ વનડે મેચ રમાશે.

જાણો શું ફેરફારો થયા?

જૂના શેડ્યૂલ અનુસાર ત્રણેય ટી20 મુકાબલાઓની તારીખ 26 જુલાઈ, 27 જુલાઈ અને 29 જુલાઈ રાખવામાં આવી હતી. હવે ત્રણેય મુકાબલાઓની તારીખને એક-એક દિવસ આગળ કરી દેવામાં આવી છે, તેથી ક્રમાનુસાર ત્રણ ટી20 મેચ હવે 27 જુલાઈ, 28 જુલાઈ અને 30 જુલાઈએ રમાશે. બીજી અને ત્રીજી વનડે મેચ હજુ પણ અનુક્રમે 4 ઓગસ્ટ અને 7 ઓગસ્ટે રમાશે, પરંતુ પહેલી વનડે મેચની તારીખ 1 ઓગસ્ટથી બદલીને 2 ઓગસ્ટ કરી દેવામાં આવી છે.

જાણો સંપૂર્ણ શેડ્યૂલ:

27 જુલાઈ - પ્રથમ ટી20 (પલ્લેકેલે)

28 જુલાઈ - બીજી ટી20 (પલ્લેકેલે)

30 જુલાઈ - ત્રીજી ટી20 (પલ્લેકેલે)

2 ઓગસ્ટ - પ્રથમ વનડે (કોલંબો)

4 ઓગસ્ટ - બીજી વનડે (કોલંબો)

7 ઓગસ્ટ - ત્રીજી વનડે (કોલંબો)

રાહુલ દ્રવિડે ટી20 વર્લ્ડ કપ 2024 બાદ ભારતીય ટીમનું હેડ કોચ પદ છોડી દીધું હતું. ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે શ્રેણી દરમિયાન BCCIએ જાહેરાત કરીને જણાવ્યું કે હવે ગૌતમ ગંભીર ભારતીય ટીમના નવા હેડ કોચ હશે. જણાવી દઈએ કે શ્રીલંકા પ્રવાસ પર ગંભીર પ્રથમ વખત ટીમ ઈન્ડિયાના હેડ કોચ પદનો કાર્યભાર સંભાળશે. જોકે તેમના અંડર ટીમમાં ઘણા મોટા ફેરફારો થવાની સંભાવનાઓ છે, પરંતુ એ જોવાલાયક બાબત હશે કે ભારત તેમની કોચિંગમાં પ્રથમ ટાસ્કને કેવી રીતે પૂર્ણ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CSK vs RR: ચેન્નાઈની મુશ્કેલી વધારી શકે છે રાજસ્થાનના આ 5 ખેલાડીઓ; લીસ્ટમાં વૈભવ સૂર્યવંશી પણ સામેલ
CSK vs RR: ચેન્નાઈની મુશ્કેલી વધારી શકે છે રાજસ્થાનના આ 5 ખેલાડીઓ; લીસ્ટમાં વૈભવ સૂર્યવંશી પણ સામેલ
MI vs KKR: આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
MI vs KKR: આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો, જુઓ પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IPL 2026: વિરાટ કોહલીએ આપી ફ્લાઈંગ કિસ તો શરમાઈ ગઈ અનુષ્કા શર્મા, વીડિયો થયો વાઈરલ
IPL 2026: વિરાટ કોહલીએ આપી ફ્લાઈંગ કિસ તો શરમાઈ ગઈ અનુષ્કા શર્મા, વીડિયો થયો વાઈરલ
RCB કે SRH: કોણ મારશે બાજી? જાણો IPL 2026 ની પહેલી અને ધમાકેદાર મેચની A-to-Z વિગતો
RCB કે SRH: કોણ મારશે બાજી? જાણો IPL 2026 ની પહેલી અને ધમાકેદાર મેચની A-to-Z વિગતો

વિડિઓઝ

PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
Embed widget