શોધખોળ કરો

IND vs ENG 2nd Test Day 4 Stumps: ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવી બનાવ્યા 181 રન

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ લોર્ડ્સમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવી બનાવ્યા 181 રન.

LIVE

Key Events
IND vs ENG 2nd Test Day 4 Stumps: ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવી બનાવ્યા 181 રન

Background

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ લોર્ડ્સમાં રમાઈ રહી છે. બીજી ઈનિંગમા ઈન્ડિયન બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી રમતમાં છે.  ટીમ ઈન્ડિયાએ 20.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 48 રન બનાવ્યા છે. રોહિત શર્મા 21 રન બનાવી આઉટ થયો હતો.

મેચના ત્રીજા દિવસે ઈન્ડિયન ફાસ્ટ બોલર્સે ઇંગ્લેન્ડની ટીમને 391 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 364 રન કર્યા હતા. જેના કારણે ઇંગ્લિશ ટીમે ઈન્ડિયા પર 27 રનની લીડ મેળવી હતી. ત્રીજા દિવસે ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ 180 રન બનાવીને અણનમ રહ્યો હતો.


ઈન્ડિયાઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટ કીપર), રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ

ઇંગ્લેન્ડઃ જો રૂટ (કેપ્ટન), ડોમિનિક સિબલી, રોરી બર્ન્સ, મોઇન અલી, જોની બેયરસ્ટો, ડેનિયલ લોરેન્સ, જોસ બટલર (વિકેટકિપર), સેમ કરન, માર્ક વુડ, શાકિબ મહમૂદ અને ઓલી રોબિન્સન

23:05 PM (IST)  •  15 Aug 2021

ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવી 181 રન બનાવ્યા

ચોથા દિવસના અંતે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવી 181 રન બનાવી લીધા છે. રહાણેએ અડધી સદી ફટકારી હતી.  પંત અને ઈશાંત શર્મા રમતમાં છે. રહાણે 61 રન બનાવીને આઉટ થયો હતો.  

22:15 PM (IST)  •  15 Aug 2021

રહાણે 61 રન બનાવી આઉટ

ભારતીય ટીમને પાંચમો ઝટકો અજિંક્યો રહાણેના રુપમાં લાગ્યો છે. રહાણે 61 રન બનાવી આઉટ થયો છે.  હાલ ભારતીય ટીમનો સ્કોર 77 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 172 રન છે.  

22:00 PM (IST)  •  15 Aug 2021

રહાણેએ અડધી સદી ફટકારી

રહાણે અને પંત રમતમાં છે. અજિંક્યે રહાણેએ અડધી સદી ફટકારી છે. રહાણે 58 રન બનાવી રમતમાં છે. ટીમ ઈન્ડિયા 73.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 163 રન બનાવી લીધા છે. 

21:59 PM (IST)  •  15 Aug 2021

પુજારા 45 રન બનાવી આઉટ

ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. પુજારા 45 રન બનાવી આઉટ થયો છે. હાલ રહાણે અને પંત રમતમાં છે. 

20:24 PM (IST)  •  15 Aug 2021

ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 100 રનને પાર

ચેતેશ્વર પુજારા અને અજિંક્યે રહાણે રમતમાં છે. ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 100 રનને પાર થયો છે. પુજારા હાલ 29 રને અને રહાણે 24 રને રમતમાં છે. 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.