શોધખોળ કરો

IND Vs ENG 3rd Test: ઈંગ્લેન્ડ નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો વિગત

India Vs England Pink Ball Test Ahmedabad: પ્રથમ દિવસ ઈંગ્લેન્ડના કેપ્ટને ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. જે ખોટો સાબિત થયો હતો. પ્રથમ દિવસે કુલ 13 વિકેટ પડી હતી.

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમનો પ્રથમ ઈનિંગમાં ધબડકો થયો હતો. પ્રવાસી ટીમ 112 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. તેની સાથે  ઇંગ્લેન્ડની ટીમે ખૂબ જ શરમજનક રેકોર્ડ પણ નોંધાવ્યો હતો.અક્ષર પટેલે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિને 3 અને ઈશાંતે 1 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડે ભારતીય જમીન પર ટીમ ઈન્ડિયા સામેના તેમના ટેસ્ટ ઇતિહાસમાં બીજો સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સ 112 રનમાં સમેટાઈ ગઈ હતી, જે ભારતીય ભૂમિ પરની ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડનો બીજો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા મુંબઈમાં 1979-80ની ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ઇનિંગ્સ 102 પર ઓલઆઉટ થઈ ગઈ હતી, જે ભારતની ટેસ્ટમાં તેનો સૌથી ઓછો સ્કોર છે. આ સિવાય ભારત સામેની ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો આ ચોથો સૌથી નીચો સ્કોર છે. 1971 માં ઓવલ ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડની ઇનિંગ્સ 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે ભારત સામેની ટેસ્ટમાં અત્યાર સુધીની તેમનો ન્યૂનતમ સ્કોર છે. આ સિવાય 1986 ની લીડ્સમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ 102 રનમાં સમેટાયું હતું, જે ભારત સામે તેમનો ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. ભારત મજબૂત સ્થિતિમાં પ્રથમ દિવસની રમતના અંતે ભારતે પ્રથમ ઈનિંગમાં 3 વિકેટ ગુમાવીને 99 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 57 રને અણનમ છે જ્યારે રહાણે 1 રન બનાવીને રમી રહ્યો છે. ભારત પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડથી માત્ર 13 રન પાછળ છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની શ્રેણી 1-1થી બરાબર છે. ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં 227 રનથી જીત મેળવી હતી. ભારતે બીજી ટેસ્ટમાં 317 રનથી જીત મેળવી શ્રેણી 1-1થી બરાબરી કરી લીધી હતી. Gujarat Municipal Election 2021 Results: કોંગ્રેસના કેટલા ઉમેદવારોની ડિપોઝિટ પણ થઈ જપ્ત ? આંકડો જાણીને ચોંકી જશો રાશિફળ 25 ફેબ્રુઆરીઃ  આજે ગુરુ અને શનિ છે મકર રાશિમાં, આ 6 રાશિના જાતકો પર છે સંકટ, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget