શોધખોળ કરો

ઈંગ્લેન્ડ-ભારત ટેસ્ટ સીરિઝમાં તટસ્થ અંપાયરો નહીં હોય, ભારતના ક્યા અંપાયર્સ કરશે અંપાયરિંગ?

આઇસીસીની એલિટ પેનલ એમ્પાયર નિતિન મેનન બન્ને ટેસ્ટ મેચોમાં મેદાની એમ્પાયર હશે. આ ઉપરાંત બે અન્ય એમ્પાયર અનિલ ચૌધરી અને વિરેન્દ્ર શર્માને પણ ટેસ્ટ મેચો માટે એમ્પાયરિંગ ડેબ્યૂનો મોકો મળશે

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરીઝ માટે આઇસીસીએ એમ્પ્યારોની જાહેરાત કરી દીધી છે. આઇસીસીની એલિટ પેનલ એમ્પાયર નિતિન મેનન બન્ને ટેસ્ટ મેચોમાં મેદાની એમ્પાયર હશે. આ ઉપરાંત બે અન્ય એમ્પાયર અનિલ ચૌધરી અને વિરેન્દ્ર શર્માને પણ ટેસ્ટ મેચો માટે એમ્પાયરિંગ ડેબ્યૂનો મોકો મળશે. આ જાહેરાત પરથી માની શકાય કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ઘરઆંગણાની ટેસ્ટ સીરીઝમાં તટસ્થ એમ્પાયરો નહીં હોય. ક્રિકબઝના એક રિપોર્ટ પ્રમાણે, નિતિન મેનન ઉપરાંત અનિલ ચૌધરી અને વિરેન્દ્ર શર્માને હવે ટેસ્ટ મેચોમાં ડેબ્યૂ કરવાનો મોકો મળશે. બન્ને એમ્પાયરોને શરૂઆતી બે ટેસ્ટ મેચો માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના કારણે ઘરેલુ એમ્પાયરોની નિયુક્તના કારણે આવુ કરવામાં આવ્યુ છે. નિતિન મેનનની સાથે અનિલ ચૌધરી પહેલી ટેસ્ટ મેચમાં એમ્પાયર હશે. વળી બીજી ટેસ્ટ મેચ માટે વિરેન્દ્ર શર્મા આ જવાબદારી સંભાળશે. સી શમશુદ્દીન પહેલી ટેસ્ટમાં થર્ડ એમ્પાયર હશે. હૈદરાબાદના 50 વર્ષીય એમ્પાયરે હજુ સુધી એક ટેસ્ટમાં પણ કામ નથી કર્યુ. ઓફિશિયલ રેકોર્ડ માટે ટેલિવિઝન ડ્યૂટીને નથી ગણવામાં આવતી. એટલા માટે તેમના ચેન્નાઇ એસાઇનમેન્ટને ટેસ્ટ ડેબ્યૂ તરીકે નહીં ગણવામાં આવે. અનિલ ચૌધરી બીજી ટેસ્ટ માટે ત્રીજા એમ્પાયર હશે. જવાગલ શ્રીનાથ બન્ને મેચો માટે મેચ રેફરી છે, જે 5 થી 9 ફેબ્રુઆરી સુધી અને 13 થી 17 ફેબ્રુઆરી સુધી ચાલશે. અમદાવાદમાં ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે અધિકારી (24-28 ફેબ્રુઆરી અને 4-8 ફેબ્રુઆરી) ની જાહેરાત પછીથી કરાશે. આઇસીસી એ પણ કહ્યું છે કે ટેસ્ટ સીરીઝ બાદ વ્હાઇટ બૉલ સીરીઝ માટે પણ એમ્પાયરો વિશે જાહેરાત પછીથી કરવામાં આવશે. સામાન્ય રીતે દ્વીપક્ષીય સીરીઝ માટે તટસ્થ એમ્પાયરને પ્રાથમિકતા મળે છે, પરંતુ કોરોના મહામારી અને પ્રતિબંધિત મુસાફરી સુવિધાઓની હાલની સ્થિતિએ એમ્પાયરની નીતિને અસ્થાયી રીતે સસ્પેન્ડ કરી દીધી છે. બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝમાં એમ્પાયરની કમીના કારણો બહારના એમ્પાયર આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget