શોધખોળ કરો

IND vs SL: હાર્દિક આજની મેચમાંથી બે આ ખેલાડીઓને કરી દેશે બહાર, જાણો કોણે મળી શકે છે મોકો

શ્રીલંકન ટીમ હજુ સુધી ભારતીય જમીન પર કોઇ ટી20 સીરીઝ જીતવામાં હજુ સુધી સફળ નથી થઇ શકી.

Indis vs Sri Lanka 3rd T20I Rajkot: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમમાં ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે. અહીં બન્ને ટીમો માટે કરો યા મરો મેચ રમાશે, કેમ કે બન્ને ટીમો ત્રણ ટી20 મેચોની સીરીઝમાં 1-1ની બરાબરી પર છે. પ્રથમ ટી20માં ભારતીય ટીમે જીત મેળવી હતી, તો બીજી ટી20માં શ્રીલંકા ટીમે જીત મેળવીને સીરીઝમાં વાપસી કરી હતી. 

જોકે, ખાસ વાત છે કે, શ્રીલંકન ટીમ હજુ સુધી ભારતીય જમીન પર કોઇ ટી20 સીરીઝ જીતવામાં હજુ સુધી સફળ નથી થઇ શકી. જાણો આજે મેચ જીતવા માટે બન્ને ટીમોની કેવી હશે પ્લેઇંગ ઇલેવન.

ભારતની પ્લેઇંગ ઇલેવનમા થશે ફેરફાર - 
રાજકોટ ટી20માં ભારતીય ટીમમાં કેપ્ટન હાર્દિક પંડ્યા મોટો ફેરફાર કરી શકે છે. રિપોર્ટ છે કે, આજની ટી20માં અર્શદીપને બહાર બેસાડવામાં આવી શકે છે. અર્શદીપે પુણે ટી20માં નૉ બૉલનો વરસાદ કરી દીધો હતો, અને આ કારણે ટીમને એક્સ્ટ્રા રનના કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. 

રિપોર્ટ છે કે, આજની મેચમાં અર્શદીપ સિંહ અને શુભમન ગીલને પણ બહાર બેસાડવામાં આવી શકે છે. ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં આ બન્ને ખેલાડીઓની જગ્યાએ મુકેશ કુમાર અને ઋતુરાજ ગાયકવાડને સામેલ કરવામાં આવી શકે છે. વળી, શ્રીલંકાની વાત કરીએ તો ટીમમાં ફેરફારનો કોઇ અવકાશ નથી. કેમ કે દરેક કેપ્ટન પોતાની જીત વાળી પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફાર નથી કરવા માંગતો.  

બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ XI: - 
ભારતની પ્લેઇંગ ઇલેવન -
શાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડ્ડા, અક્ષર પટેલ, શિવમ માવી, ઉમરાન મલિક, યુજવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર. 

શ્રીલંકન પ્લેઇંગ ઇલેવન - 
પાથુમ નિશંકા, કુસલ મેન્ડિસ, ભાનુકા રાજપક્ષે, ચરિથ અસલંકા, ધનંજય ડિ સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહેશ તીક્ષણા, કસુન રાજિતા, દિલશાન મધુશંકા. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget