શોધખોળ કરો

IND vs SL: હાર્દિક આજની મેચમાંથી બે આ ખેલાડીઓને કરી દેશે બહાર, જાણો કોણે મળી શકે છે મોકો

શ્રીલંકન ટીમ હજુ સુધી ભારતીય જમીન પર કોઇ ટી20 સીરીઝ જીતવામાં હજુ સુધી સફળ નથી થઇ શકી.

Indis vs Sri Lanka 3rd T20I Rajkot: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમમાં ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે. અહીં બન્ને ટીમો માટે કરો યા મરો મેચ રમાશે, કેમ કે બન્ને ટીમો ત્રણ ટી20 મેચોની સીરીઝમાં 1-1ની બરાબરી પર છે. પ્રથમ ટી20માં ભારતીય ટીમે જીત મેળવી હતી, તો બીજી ટી20માં શ્રીલંકા ટીમે જીત મેળવીને સીરીઝમાં વાપસી કરી હતી. 

જોકે, ખાસ વાત છે કે, શ્રીલંકન ટીમ હજુ સુધી ભારતીય જમીન પર કોઇ ટી20 સીરીઝ જીતવામાં હજુ સુધી સફળ નથી થઇ શકી. જાણો આજે મેચ જીતવા માટે બન્ને ટીમોની કેવી હશે પ્લેઇંગ ઇલેવન.

ભારતની પ્લેઇંગ ઇલેવનમા થશે ફેરફાર - 
રાજકોટ ટી20માં ભારતીય ટીમમાં કેપ્ટન હાર્દિક પંડ્યા મોટો ફેરફાર કરી શકે છે. રિપોર્ટ છે કે, આજની ટી20માં અર્શદીપને બહાર બેસાડવામાં આવી શકે છે. અર્શદીપે પુણે ટી20માં નૉ બૉલનો વરસાદ કરી દીધો હતો, અને આ કારણે ટીમને એક્સ્ટ્રા રનના કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. 

રિપોર્ટ છે કે, આજની મેચમાં અર્શદીપ સિંહ અને શુભમન ગીલને પણ બહાર બેસાડવામાં આવી શકે છે. ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં આ બન્ને ખેલાડીઓની જગ્યાએ મુકેશ કુમાર અને ઋતુરાજ ગાયકવાડને સામેલ કરવામાં આવી શકે છે. વળી, શ્રીલંકાની વાત કરીએ તો ટીમમાં ફેરફારનો કોઇ અવકાશ નથી. કેમ કે દરેક કેપ્ટન પોતાની જીત વાળી પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફાર નથી કરવા માંગતો.  

બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ XI: - 
ભારતની પ્લેઇંગ ઇલેવન -
શાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડ્ડા, અક્ષર પટેલ, શિવમ માવી, ઉમરાન મલિક, યુજવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર. 

શ્રીલંકન પ્લેઇંગ ઇલેવન - 
પાથુમ નિશંકા, કુસલ મેન્ડિસ, ભાનુકા રાજપક્ષે, ચરિથ અસલંકા, ધનંજય ડિ સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહેશ તીક્ષણા, કસુન રાજિતા, દિલશાન મધુશંકા. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget