શોધખોળ કરો

Wedding: કેએલ રાહુલના લગ્ન મુંબઇની બહાર આ સ્ટાર એક્ટરના આલિશાન બંગલામા થશે, જાણો ક્યાં આવેલો છે ?

રિપોર્ટ છે કે, સ્ટાર કપલના લગ્ન મુંબઇની બહાર ખંડાલામાં થશે. તાજેતરમાં બન્ને લવ બર્ડ રૉમાન્ટિક ટૂર પર ન્યૂ ઇયર સેલિબ્રેશન કરવા નીકળ્યા હતા.  

KL Rahul and Athiya Shetty wedding: ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ અને બૉલીવુડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી બહુ જલદી લગ્ન કરવાના છે, બન્નેના લગ્નની તારીખો લગભગ કન્ફોર્મ થઇ ચૂકી છે, હવે આ બધાની વચ્ચે વેડિંગ વેન્યૂને લઇને પણ સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે, સ્ટાર કપલના લગ્ન મુંબઇની બહાર ખંડાલામાં થશે. તાજેતરમાં બન્ને લવ બર્ડ રૉમાન્ટિક ટૂર પર ન્યૂ ઇયર સેલિબ્રેશન કરવા નીકળ્યા હતા.  

ખંડાલાના આલિશાન બંગલામાં થશે ભવ્ય લગ્ન -
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અથિયા-કેએલ રાહુલના લગ્ન સુનીલ અને માના શેટ્ટીના લવિશ ખંડાલાના ઘર 'જહાં'માં થશે. 'જહાં' બંગલો સુનીલ શેટ્ટીનો છે, અને મુંબઇથી લગભગ 78 કિલોમીટર દુર છે. આ લગ્નમાં બન્ને પરિવારના સભ્યો ઉપરાંત મિત્રો જ હાજર રહેશે. એક્ટર સુનીલ શેટ્ટીનો આ ખંડાલા વાળો 'જહાં' બંગલો પહાડી વિસ્તારમાં છે અને આલીશાન છે.  

Athiya Shetty- KL Rahulના લગ્નની તારીખ નજીક! આ દિવસે ભવ્ય લગ્ન યોજાશે
Athiya Shetty KL Rahul Wedding Date: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુનિલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી અને ક્રિકેટર KL રાહુલના લગ્ન હવે બહુ દૂર નથી. આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ આવતા વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કરવાના અહેવાલ છે. લવ બર્ડ્સ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ જાન્યુઆરી 2023ના ચોથા સપ્તાહમાં એટલે કે 21થી 23 જાન્યુઆરી વચ્ચે લગ્ન કરી શકે છે. આ ભવ્ય લગ્નની તૈયારીઓમાં પરિવાર અને નજીકના મિત્રો સામેલ થશે.

આથિયા-કેએલ રાહુલના લગ્નની કંકોત્રી ક્યારે મોકલાશે ?
કેએલ રાહુલની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે દંપતી થોડા દિવસોમાં જ આમંત્રણ કાર્ડ મોકલવાનું શરૂ કરશે અને મહેમાનોને 21થી 23 જાન્યુઆરી સુધી લગ્નના સમારોહમાં આવવાનું આમંત્રણ આપશે. આવી સ્થિતિમાં લગ્ન આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે - 
ભારતીય ટીમના વર્તમાન વાઇસ કેપ્ટન કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેઓ ઘણી જગ્યાએ એકસાથે પણ જોવા મળ્યા છે. હવે આ કપલના લગ્ન જાન્યુઆરી 2023માં થવાના છે. રાહુલ અને આથિયાના લગ્ન સુનીલ શેટ્ટીની ખંડાલા મેન્શનમાં થશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget