શોધખોળ કરો

T20Iમાં હવે નહીં જોવા મળે સીનિયર ખેલાડીઓ ? વનડે અને ટેસ્ટમાં રખાશે ફૉકસ, - રિપોર્ટ

ટી20 વર્લ્ડકપ 2022માં ભારતયી ટીમના ખેલાડીઓની ફિટનેસ અને તેમના ઇરાદાઓ પર સવાલો ઉઠાવવામા આવ્યા હતા,

Team India Senior Players Concentrate On Test And ODI: ભારતીય ક્રિકેટ ટીમમાં આવનારા સમયમાં પરિવર્તન નક્કી છે, તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડકપ 2022માં ભારતીય ટીમને મળેલી હાર બાદ નવા પરિવર્તન લગભગ નક્કી થઇ ચૂક્યા છે. એક રિપોર્ટમાં સીનિયર ખેલાડીઓને હટાવવાની વાત પણ કહેવામાં આવી ચૂકી છે. 

ટી20 વર્લ્ડકપ 2022માં ભારતયી ટીમના ખેલાડીઓની ફિટનેસ અને તેમના ઇરાદાઓ પર સવાલો ઉઠાવવામા આવ્યા હતા, હવે ભારતીય ટીમ ટી20માં ઇંગ્લેન્ડની જેમ યુવા ખેલાડીઓ અને યુવા ખેલાડીઓની સાથે રમવા ઇચ્છે છે. 

ટેસ્ટ અને વનડેમાં રહેશે સીનિયર ખેલાડીઓનું ફૉકસ - 
ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડના એક સુત્રએ સમાચાર એજન્સી પીટીઆઇને બતાવ્યું કે ટીમ ઇન્ડિયાના આગામી શિડ્યૂલમાં ટેસ્ટ અને વનડ ક્રિકેટની ભરમાર છે, વર્ષ 2023માં બે આઇસીસી ટ્રૉફી લાઇમાં છે, એટલા માટે ભારતીય લાંબા ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરશે, મેનેજમેન્ટ 2024 ટી20 વર્લ્ડકપ પર ધ્યાન રાખતાં ત્યાં સુધી ક્રિકેટના નવી બ્રાન્ડને આકાર આપવા અને સ્થાપિત કરવાની આશા કરશે. 

સુ્ત્રએ બતાવ્યુ છે કે, બૉર્ડ કોઇપણ ખેલાડીને રિટાયર થવાનુ નથી કહેતુ, આ એક વ્યક્તિગત નિર્ણય છે, પરંતુ હા 2023માં બહુ જ ટી20 મેચ રમાશે, આ દરમિયાન મોટા ભાગના સીનિયર ખેલાડીઓ વનડે અને ટેસ્ટ ક્રિકેટ પર ફૉકસ કરશે. સુત્રએ કહ્યું કે જો તેઓ નથી ઇચ્છતા તો તમારે રિટાયરમેન્ટની જાહેરાત કરવાની જરૂર નથી. તમે આગામી વર્ષે મોટાભાગના સીનિયર ખેલાડીઓને ટી20 ક્રિકેટમાં રમતા નહીં જુઓ. તાજેતરમાં જ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડમાં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં 1-0 થી ટી20 સીરીઝ જીતી હતી.

 

BCCI: વર્લ્ડ કપમાં હાર બાદ BCCI ફુલ એક્શન મોડમાં, હવે ટીમ ઈન્ડિયામાંથી આ દિગ્ગજને બહારનો રસ્તો બતાવ્યો!

BCCI: ટી20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને તેને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ફુલ એક્શન મોડમાં આવી ગયું છે. થોડા દિવસો પહેલા, BCCIએ ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી. હવે BCCIએ વધુ એક નિર્ણય લીધો છે.

અપટનને દ્રવિડનો ફેવરિટ માનવામાં આવે છે

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, BCCI મેન્ટલ કન્ડીશનીંગ કોચ પેડી અપટનનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા જઈ રહ્યું નથી. એટલે કે તે બાંગ્લાદેશ પ્રવાસ પર ભારતીય ટીમ સાથે નહીં જાય. ટી-20 વર્લ્ડ કપની સમાપ્તિ સાથે પેડી અપટનનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો. દક્ષિણ આફ્રિકાના રહેવાસી પેડી અપટનને મુખ્ય કોચ રાહુલ દ્રવિડના પ્રિય માનવામાં આવે છે અને દ્રવિડની સલાહ પર જ તેને 53 વર્ષીય અપટનની માનસિક સ્થિતિ માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો. 53 વર્ષીય અપટન આ વર્ષે જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દ્વારા ભારતીય ટીમ સાથે બીસીસીઆઈમાં જોડાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Embed widget