શોધખોળ કરો

IPL 2020ની સ્પૉન્સર બનેલી Dream11 પર ચીની કંપનીનું રોકાણ હોવાના ઉઠ્યા સવાલો

ડ્રીમ 11 પહેલા જ છેલ્લા કેટલાક વર્ષોથી આઇપીએલના પ્રયોજન સાથે જોડાયેલા છે, આઇપીએલ અધ્યક્ષ વૃજેશ પટેલે જણાવ્યુ કે ડ્રીમ 11એ 222 કરોડ રૂપિયાની બોલીની સાથે અધિકાર હાંસલ કરી લીધો છે

નવી દિલ્હીઃ આઇપીએલ 2020ની સિઝન માટે વીવોની જગ્યાએ ડ્રીમ 11 મુખ્ય સ્પૉન્સર બની ગઇ છે. ડ્રીમ 11એ લગભગ સાડા ચાર મહિનાના કૉન્ટ્રાક્ટ માટે 222 કરોડ રૂપિયાની બોલી લગાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નુ ટાઇટલ સ્પૉન્સર હાંસલ કરી લીધુ છે. ડ્રીમ 11 પહેલા જ છેલ્લા કેટલાક વર્ષોથી આઇપીએલના પ્રયોજન સાથે જોડાયેલા છે, આઇપીએલ ગર્વનિંગ કાઉન્સિલના ચેરમેન બ્રિજેશ પટેલે જણાવ્યુ કે ડ્રીમ 11એ 222 કરોડ રૂપિયાની બોલીની સાથે અધિકાર હાંસલ કરી લીધો છે. એ વાતની પણ સંભાવના છે કે ડ્રીમ 11 વર્ષ 2022 સુધી આઇપીએલની સ્પૉન્સરશીપ ચાલુ રાખે. આ માટે તેને 2021 માટે પ્રત્યેક માટે 240 કરોડ રૂપિયાનુ ચૂકવણુ કરવુ પડશે. આ ત્રણ વર્ષ માટે પ્રતિ વર્ષ એવરેજ 234 કરોડ રૂપિયા આવશે. હવે ડ્રીમ 11માં ચીની કંપની ટેનસેન્ટના રોકાણને લઇને સવાલો ઉઠવા લાગ્યા છે.પરંતુ બીસીસીઆઇના અંદરના સુત્રોએ કહ્યું કે, આ 10 ટકાથી પણ ઓછુ છે. ડ્રીમ 11 એક ભારતીય કંપની છે જેની સ્થાપના હર્ષ જૈન અને ભાવિત શેઠે કરી છે. બીસીસીઆઇના એક સુત્રએ જણાવ્યુ કે, ડ્રીમ 11ના હિતધારકોમાં સામેલ આ સંસ્થાપક અને 400થી વધુ કર્મચારી ભારતીય છે. અધિકારીએ જણાવ્યુ કે, કલારી કેપિટલ અને મલ્ટીપલ્સ ઇક્વિટી તેના ભારતીય રોકાણકારો છે. એટલુ જ નહીં ડ્રીમ 11નુ ઉત્પાદના ઉપયોગ ભારતીય દ્વારા કરવામાં આવે છે. ટેનસેન્ટનો હિસ્સો માત્ર એક અંકમાં જ છે. ડ્રીમ11 આ વર્ષે આઈપીએલ ડટાઈટલ સ્પોન્સર રહેશે. આ માટે ડ્રીમ11 250 કરોડ રૂપિયા ચૂકવશે. આઈપીએલ ટાઈટલ સ્પોન્સની રેસમાં એનએકેડમી ટાટા અને બાયજૂ પણ હતા. એનએકેડમીની બોલી 210 કરોડ, ટાટાની 180 કરોડ અને બાયજૂની 125 કરોડ રૂપિયા હતા.
નોંધનીય છે કે, આ પહેલા VIVO આઈપીએલ ટાઈટલ સ્પોન્સર હતી, પંરતુ ભારત અને ચીનની વચ્ચે વધતા વિવાદને કારણે બીસીસીઆઈએ આ સીઝન માટે વીવીને બહાર કરી દીધી હતી. વીવોએ વર્ષ 2018માં 2022 સુધી પાંચ વર્ષ માટે 2190 કરોડ રૂપિયા (દરેક વર્ષે 440 કરોડ રૂપિયા) આઈપીએલ ટાઈટલ સ્પોન્સરના અધિકાર મેળવ્યા હતા. IPL 2020ની સ્પૉન્સર બનેલી Dream11 પર ચીની કંપનીનું રોકાણ હોવાના ઉઠ્યા સવાલો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Embed widget