શોધખોળ કરો

IPL 2020: KKR વિરુદ્ધ 6 સિક્સ નોંધાવતાની સાથે જ આ ખાસ ક્લબમાં સામેલ થયો રોહિત શર્મા

મેચ શરૂ થતા પહેલા રોહિત શર્માના નામે 294 સિક્સ હતા. એવામાં રોહિતે 6 સિક્સ ફટકારતા જ આઈપીએલમાં 200 સિક્સ નોંધાવનાર ચોથો બેટ્સમેન બની ગયો છે.

KKR vs MI: આઈપીએલ 2020ની પાંચમી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રોહિત શર્માએ તોફાની બેટિંગ કરતા 6 સિક્સ ફટકારતાની સાથેજ આઈપીએલમાં 200 સિક્સ નોંધાવનાર બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. રોહિતે આ મેચમાં 39 બોલમાં 4 સિક્સની મદદથી આઈપીએલ 2020માં પોતાની પ્રથમ ફિફ્ટી નોંધાવી દીધી છે. આ મેચ શરૂ થતા પહેલા રોહિત શર્માના નામે 294 સિક્સ હતા. એવામાં રોહિતે 6 સિક્સ ફટકારતા જ આઈપીએલમાં 200 સિક્સ નોંધાવનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. રોહિત પહેલા ક્રિસ, ગેલ, એબી ડિવિલિયર્સ અને એમએસ ધોની આ કારનામું કરી ચૂક્યા છે. ગેલના નામે આઈપીએલમાં 326 સિક્સ છે. જ્યારે ધોનીના નામે 212 અને એબી ડેવિલિયર્સ નામે 214 સિક્સ છે. આ રીતે રોહિત હવે આઈપીએલમાં 200 સિક્સ નોંધવનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા રોહિતે પોતાના નામે કર્યો હતો આ રેકોર્ડ કોલકાતા વિરુદ્ધ આ મેચમાં સાત રન બનાવતાની સાથે જ રોહિતે એક ટીમ વિરુદ્ધ આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. રોહિત પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદના ડેવિડ વૉર્નર આઈપીએલમાં કોઈ એક ટીમ વિરુદ્ધ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. વૉર્નરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 829 રન બનાવ્યા છે. પરંતુ હિટમેને તેને પાછળ છોડી દીધો છે. આઈપીએલમા રોહિત અત્યાર સુધી કોલકાા વિરુદ્ધ એક સદી અને 6 અડધી સદી નોંધાવી ચૂક્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget