શોધખોળ કરો

IPL 2021: સૌથી વધારે ડિમાન્ડમાં છે સ્ટીવ સ્મિથ, જાણો કઈ ટીમની છે નજર

સ્મિથની બેસ પ્રઈઝ બે કરોડ રૂપિયા છે. સ્મિથે હાલમાં જ ભારત વિરૂદ્ધ રમાયેલ આ વનડે સીરીઝમાં સતત બે મેચમાં 62 બોલ પર બે સેન્ચુરી ફટકારી હતી.

IPL 2021: ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન માટે ખેલાડીઓની આજે હરાજી થશે. આજે હરાજીમાં આમ તો 291 ખેલાડી સામેલ હશે પરંતુ બધાની નજર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ પર છે. વિતેલા વર્ષે રાજસ્થાન રોયલ્સે સ્મિથની આગેવાનીમાં આઈપીએલ રમી હતી. પરંતુ ટૂર્નામેન્ટમાં નિરાશાનજક પ્રદર્શન બાદ રાજસ્થાને સ્મિથને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબ કિંગ્સ, કોલકાતા નાીટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ સ્મિથને પોતાની સાથે સામેલ કરવામાં રસ દાખવી શકે છે. સ્મિથની બેસ પ્રઈઝ બે કરોડ રૂપિયા છે. પંજાબની પાસે સૌથી વધારે 53.2 કરોડ રૂપિયા છે અને તે સ્મિથ અને લાબુશેને માટે બોલી લગાવી શકે છે. હાલમાં તેણે ટોચના ક્રમની ચિંતા નથી, પરંતુ ક્રિસ ગેલના તમામ મેચમાં રમવા પર શંકા છે, માટે તે સ્મિથ પર દાબ લગાવી શકે છે. ડિમાન્ડમાં છે સ્ટીવ સ્મિથ સ્મિથ પર આરસીબી અને ચેન્નઈ સુપર કિંગ્સની પણ નજર છે. આ બન્ને ટીમોને મિડલ ઓર્ડરમાં એક એવા બેટ્સમેનની જરૂરત છે ચે ઝડપથી વિકેટ જવા પર ઇનિંગ સંભાળવાની ક્ષમતા રાખતો હોય. તેની સાથે જ તે જરૂરત પડવા પર તે ઝડપથી રન બનાવી શકે. આ બન્ને સ્થિતિ માટે સ્મિથ એકદમ ફિટ ખેલાડી છે. સ્મિથે હાલમાં જ ભારત વિરૂદ્ધ રમાયેલ આ વનડે સીરીઝમાં સતત બે મેચમાં 62 બોલ પર બે સેન્ચુરી ફટકારી હતી. વિતેલી સીઝનમાં પણ રાજસ્થાન તરફથી ઓપનિંગ કરતાં સ્મિથે ઝડપથી બેટિંગ કરી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget